Live quiz

Constitution Of India - Part 14

Question 1 of 25 Hints left: 3
Q1

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. તેનો અમલ કરવા રાજ્યની સરકારો બંધાયેલી નથી. 2. આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

  • A
  • B
  • C
  • D