Question 1 of 25
Hints left: 3
Q1
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. તેનો અમલ કરવા રાજ્યની સરકારો બંધાયેલી નથી. 2. આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q2
નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? ( GPSC Class-1 - 15/01/2017)
Q3
વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું તેમજ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું કાર્ય કોણ કરે છે ?
Q4
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે?
Q5
કોઈપણ ક્ષેત્રને અનુસૂચિ ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q6
આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારતના કે કોઈપણ પ્રદેશ માટે કોઈ કાયદો બનાવી શકે છે : (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q7
અનુસૂચિત જાતિઓના રાષ્ટ્રીય આયોગના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1)) I. તે બંધારણીય સંસ્થા છે. II. તેના સભ્યોની સેવાની શરતો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. III. આયોગે એંગ્લો ઈન્ડિયન સમુદાય માટે બંધારણીય અને અન્ય કાનૂની સુરક્ષાને લગતી તમામ બાબતોની તપાસ કરવાની છે.
Q8
પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q9
રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા કોણ છે ?
Q10
બ્રિટિશ સમય દરમિયાન કરવામાં આવેલ બંધારણીય સુધારાઓની લાક્ષણિકતાઓનાં જોડકાં ધ્યાને લો: (GPSC : General Studies : Dt. 12 /01/2025) 1. ભારત સરકારનો ધારો, 1858 કંપની શાસનની જગ્યાએ તાજનું શાસન 2. ભારત સરકારનો ધારો, 1935 - પ્રાંતીય સ્વાયત્તતા 3. ભારત સરકારનો ધારો, 1935 - કેન્દ્રમાં દ્વિમુખી શાસન 4. ભારત સરકારનો ધારો, 1935 - રાજ્યોમાં દ્વિમુખી શાસન ઉપર પૈકી કયાં જોડકાં સાચાં છે?
Q11
લશ્કરની ત્રણેય સેના ક્યાં ખાતા નીચે આવે છે?
Q12
રાજ્યસભાના (1/3) સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે ?
Q13
ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે? ( GPSC Class – 1 – 28/01/2017)
Q14
જે વિષયોમાં સત્તાની વહેંચણી ન થઈ હોય તેનો સમાવેશ શામાં કરવામાં આવે છે ?
Q15
ભારતની સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. સંસદના બંને ગૃહોની કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે. 2. અધ્યક્ષ કોઈ સભ્યને માતૃભાષામાં સંબોધવાની પરવાનગી આપી શકે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q16
સંયુક્ત રાષ્ટ્રોએ ક્યા વર્ષને ‘આતંરરાષ્ટ્રીય વૃદ્ધ’ વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું ?
Q17
તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? ( રેવન્યૂ તલાટી - 28/02/2016 )
Q18
ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 2(n)(iv) હેઠળની શાળા સિવાયની શાળામાં રચવામાં આવેલ “શાળા સંચાલન સમિતિ' (School Management Committee) માં ઓછામાં ઓછા ............... સભ્યો બાળકના માતા-પિતા અથવા વાલીઓ રહેશે અને ઓછામાં ઓછા સભ્યો સ્ત્રીઓ રહેશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q19
રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q20
માન. રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે? ( GPSC Class - 2 - 12/2/2017)
Q21
ભારતનાં સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Q22
રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે.......% સીટો અનામત રાખવામાં આવે છે. ( GPSC Class-1 - 15/01/2017)
Q23
42મા બંધારણીય સુધારા (1976) દ્વારા ભારતના બંધારણના આમુખમાં કયા પદ (પદો)નો ઉમેરો કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1)) I. સાર્વભૌમ II. સમાજવાદી III. બિનસાંપ્રદાયિક IV. લોકશાહી
Q24
ઈ.સ.1976માં બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં ક્યા શબ્દ ઉમેરવામાં આવ્યા ?
Q25
કોની ભલામણ મુજબ રાજયોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)