Question 1 of 25
Hints left: 3
Q1
લોકસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q2
ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q3
રાજ્યસભામાં દર ......... ચૂંટણી કોના દ્વારા થાય છે ?
Q4
ભારત સંઘના કેટલામાં રાજય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q5
'ઇન્ડિયા' શબ્દનો ઉપયોગ ભારત માટે સર્વપ્રથમ કઈ ભાષામાં કરવામાં આવ્યો હતો? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
Q6
નીચેના પૈકી ક્યા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q7
“ધરપકડ કરાયેલ વ્યકિતને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની જોગવાઈ’ એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે? ( GPSC Class – 2 - 16/04/2017)
Q8
ભારતના બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયા અનુચ્છેદ મુજબ સંસદને રાજ્ય યાદીના વિષયમાં કાયદો બનાવવાની શક્તિ છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
Q9
ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q10
અંદાજપત્રને કોણ તૈયાર કરે છે?
Q11
વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ? ( GPSC પ્રિલિમ - 2007)
Q12
ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના સ્પષ્ટ વિભાજનની કેટલી યાદીઓ મૂકવામાં આવી છે ?
Q13
વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
Q14
જો ભારતના બંધારણના અનુચ્છેદ 352 હેઠળ કટોકટીની ઘોષણા સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવામાં ન આવે, તો તે કેટલા દિવસ પર અમલ કરવાનું બંધ કરી દેશે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
Q15
નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ’ બાબતે છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q16
કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી ભારતના બંધારણમાં ‘વિનિયોગ વિધેયક’ની જોગવાઈ કરવામાં આવેલ છે? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q17
ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનો નિર્દેશ કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q18
અવિશ્વાસ પ્રસ્તાવ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025) 1. અવિશ્વાસ પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય તો જ ચાલુ સરકારનું પતન થાય છે. 2. અવિશ્વાસ દરખાસ્ત કેટલી બહુમતીથી પસાર થવી જોઈએ તેની રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઇઓ અલગ અલગ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q19
રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q20
“Memorandom of procedure” શબ્દો હાલમાં સમાચારમાં આવે છે તે કઈ બાબત સાથે સંકળાયેલા છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q21
કાયદા માટેની દરખાસ્તને શું કહેવાય ?
Q22
પંચાયતોની ચૂંટણીને લગતી તમામ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
Q23
દરેક માહિતી કમિશનર પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી …………………. વર્ષની મુરદ માટે અથવા પોતે ........... વર્ષની ઉંમર પૂરી કરે એ બેમાંથી જે વહેલું હોય તેટલી મુદ્દત સુધી હોદ્દો ધરાવી શકે છે. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q24
રાજયમાં અનુસુચિત જાતિઓની જ્ઞાતિઓ, જાતિઓ વગેરે તથા અનુસુચિત જનજાતિઓના આદિવાસી સમુદાયોને નક્કી કરવા કોણ અધિકૃત છે? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q25
પંચાયતી રાજ્ય સંસ્થાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC(GS): Advt no: 36, 101, 999/2024-25 : Dt.23/02/2025) 1. કોઈ પંચાયત કોઈ પણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો એક વર્ષની અંદર તેની ચૂંટણી કરવી ફરજિયાત છે. 2. પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતાં વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલ પંચાયત પાંચ વર્ષ માટે કાર્ય કરે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?