Question 1 of 25
Hints left: 3
Q1
બંધારણ સભાએ બંધારણી વિવિધ જોગવાઈ અંગેનો નિર્યણ શેનાં દ્વારા લીધેલ હતો?
Q2
ભારતના સંવિધાનના અનુચ્છેદ-32માં કેટલા પ્રકારની રીટ દર્શાવેલ છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q3
રાજ્યની સરહદમાં ફેરફાર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. આવો ખરડો સંસદમાં દાખલ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. 2. આવી પૂર્વમંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિએ સંબંધિત રાજ્યની વિધાનસભાનો અભિપ્રાય મેળવવો જરૂરી છે અને તે અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q4
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય જળ વિવાદના નિર્ણયની જોગવાઈ છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q5
હિન્દુ વિવાહ કાયદામાં સ્ત્રીઓનાં કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ કાયદો કઈ સાલમાં પસાર થયો?
Q6
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે? ( PSI GK - 4–3/5-3/2017)
Q7
ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
Q8
બંધારણનો કયો અનુચ્છેદ ચૂંટણીપંચને અન્ય બાબતોની સાથે સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આદેશ આપે છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
Q9
ડો. બી. આર. આંબેડકરના મત મુજબ નીચેનામાંથી સામાજિક ન્યાયનાં મુખ્ય ઘટકો કયાં છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q10
ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q11
ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ )
Q12
રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા સૂચવવામાં આવેલ છ લઘુમતી ધાર્મિક સમુદાયો કયા છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
-
A
-
B
-
C
-
D
Q13
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના ક્યા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? ( GPSC Class - 1 - 09/04/2017)
Q14
‘લોક સેવા આયોગ'ના કાર્યોની વિગતો ક્યા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Q15
ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કે (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. કાયદો દરેક વ્યક્તિ માટે છે, તે જે કોઈપણ વ્યક્તિ હોય 2. સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે સાચો ઉત્તર કોડ પસંદ કરો.
Q16
નીચેનામાંથી સંસદનો અનન્ય ભાગ નથી.
Q17
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q18
વિધાનસભાએ ઘડેલા કાયદાઓનું અમલ કરવાનું કાર્ય કારોબારી કરે છે. તેમાં ........ નો સમાવેશ થાય છે.
Q19
અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને શું કહેવાય ?
Q20
કઈ તારીખે માનવ અધિકાર દિવસ મનાવવામાં આવે છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q21
કૌના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?
Q22
ત્રણ યાદીઓ, રાજય યાદી, સંઘ યાદી અને સંયુકત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q23
રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. દરેક પ્રકારની રાષ્ટ્રીય કટોકટી વખતે બંધારણના અનુચ્છેદ 19 હેઠળ ઉપલબ્ધ તમામ સ્વતંત્રતાઓ આપોઆપ મોકુફ રહે છે. 2. જ્યારે રાષ્ટ્રીય કટોકટીનો અંત આવે ત્યારે અનુચ્છેદ 19 હેઠળ મળતી તમામ સ્વતંત્રતાઓનો અધિકાર આપોઆપ અમલમાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q24
ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે? ( GPSC Class-1 - 15/01/2017)
Q25
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)