Live quiz

Constitution Of India - Part 35

Question 1 of 25 Hints left: 3
Q1

નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024) I. મહાત્મા ગાંધી બંધારણ સભાના સભ્ય ન હતા. II. મહાત્મા ગાંધીના વિચારો, દ્રષ્ટિ અને દર્શન (ફિલસૂફી)ને બંધારણ સભાના ઘણા સભ્યો દ્વારા અનુસરવામાં આવ્યા હતા.

  • A
  • B
  • C
  • D