Question 1 of 25
Hints left: 3
Q1
ભારતની સંસદમાં સંઘપ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q2
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q3
મહાનગરપાલિકાના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાન પસંદ કરો. 1. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર (કાઉન્સિલર) તરીકે ઓળખવામાં આવે છે 2. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. 3. ગુજરાતમાં (8) મહાનગરપાલિકાઓ છે.
Q4
ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈઓ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રમાં લોકસભામાં તેમને માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવેલ છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
Q5
ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. 1976 માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં 'સમાજવાદી' શબ્દ ઉમેરવામાં આવ્યો છે 2. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં 'બિનસાંપ્રદાયિક્તા' શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q6
મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હાજર ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?
Q7
અનુસૂચિત વિસ્તારો જાહેર કરવાના માપદંડમાં આ બાબતો સમાવિષ્ટ થાયઃ (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ 2. વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ 3.પડોશી વિસ્તારની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાતપણું સાચો કોડ પસંદ કરો.
Q8
ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા’નો સમાવેશ કઈ યાદીમાં થયો છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q9
સંસદના ઉપલા ગૃહને . ....... કહે છે. ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q10
સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના કઈ લોકશાહી અધૂરી મનાય છે ?
Q11
ખેડૂતને પાક-વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બનવું પડે તે માટે સરકારે શેની રચના કરેલી છે ?
Q12
નીચેનામાંથી કઈ સમિતિ પંચાયતી રાજ સાથે સંબંધિત નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q13
ભારતના બંધારણની કલમ 50 ………… નો ઉલ્લેખ કરે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q14
ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બાળક 6 વર્ષની વયે કોઈ શાળામાં પ્રવેશ લઈ પ્રાથમિક શિક્ષણ ન લઈ શકેલ હોય તો તેને……………… (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q15
આઈ.સી.ગોલકનાથ કેસમાં કર્યો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાન. લેવામાં આવી હતી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q16
નીચેના પૈકી કયા ભારતના બંધારણની સાતમી અનુસૂચિમાં સંઘયાદી હેઠળ આવે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1.કેન્દ્રીય તપાસ બ્યૂરો (Central Bureau of Investigation) 2. પોસ્ટ અને ટેલીગ્રાફ 3. રાજ્ય સરકાર દ્વારા આયોજીત લોટરી 4. ભારતની અંદરના કોઈપણ સ્થળોની તીર્થયાત્રા સાચો ઉત્તર કોડ પસંદ કરો.
Q17
ભારતની બંધારણ સભા દ્વારા તા. ......... ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q18
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા એ સજાપાત્ર ગુનો છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q19
માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે? ( GPSC Class - 2 - 28/1/2017)
Q20
નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024) 1. ચૂંટણી આયોગ 2. નાણા આયોગ 3. લોક સેવા આયોગ 4. અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ
Q21
ભારતના બંધારણના અનુચ્છેદ 169 મુજબ, રાજ્યમાં વિધાન પરિષદોની નાબૂદી અથવા રચના શક્ય છે . (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024) I.જો રાજ્યની વિધાનસભાના કુલ સભ્યપદની બહુમતીથી તે અસર માટે ઠરાવ પસાર કરે છે તો II. સભાના હાજર અને મતદાન કરતાં સભ્યોની બે તૃતીયાંશ કરતાં ઓછી ના હોય તેવી બહુમતીથી.
Q22
લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)
Q23
જયારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q24
સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે? ( GPSC Class - 1 - 09/04/2017)
Q25
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અન્વયે તમામ વિદ્યાર્થીઓને ……….. સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત થાય તે બાબતને સર્વાધિક પ્રાથમિકતા આપવામાં આવેલ છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)