Question 1 of 10
Hints left: 3
Q1
કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય, વણ તૂટેલે તાંતણે ઉપર ચઢવા જાય, આ પંક્તિ કયા છંદની છે ?
Q2
‘હું તને પ્રેમ કરતો રહ્યો, હે ધરા ! રોજ બોલાવતું રહી ગયું આ ગગન’, પંક્તિ કયા છંદની છે ?
Q3
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો, આ પંક્તિના છંદ કયો છે ?
Q4
નીચેનામાંથી ‘શાર્દૂલ વિક્રીડિત’ છંદનું બંધારણ કયું છે ?
Q5
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે, પંક્તિનો કયો છે ?
Q6
‘સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે’ પંક્તિનો છંદ ઓળખાવો.
Q7
કદી મારી પાસે વન વન તણાં હોત કુસુમો. પંક્તિનો છંદ દર્શાવો.
Q8
‘પિતામાતા બંધુ અનુપમ સખા હિતકરણો’ કયો છંદ બને છે ?
Q9
આપેલ પંક્તિનો છંદ ઓળખાવો. ‘અસત્યો માંહેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા’
Q10
‘અસત્યો માંહેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા’ પંક્તિનો છંદ ઓળખાવો.