Question 1 of 25
Hints left: 3
Q1
મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી.
Q2
સ્મરણયાત્રાએ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?
Q3
પોતાના પુસ્તક “માણસાઈના દીવા” માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે?
Q4
કલાપીનો કેકારવ કોની રચના છે ?
Q5
ગુજરાતી ભાષાનો સૌપહેલા શબ્દકોષ કયા લેખકે તૈયાર કરેલો?
Q6
“હિમાલયનો પ્રવાસ”કોના દ્વારા લખાયેલ છે ?
Q7
માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
Q8
‘ઘડતર અને ચણતર’ કોની આત્મકથા છે ?
Q9
ગુજરાતી ભાષાનો 'સાર્થ જોડણી કોષ' કઈ સંસ્થાનું પ્રકાશન છે?
Q10
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?
Q11
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?
Q12
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?
Q13
અંધશ્રદ્ધા, જડતા અને અસમાનતા ઉપર કવિ નર્મદનું અસરકારક રૂપાત્મક કાવ્ય ક્યુ છે ?
Q14
પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?
Q15
કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો.
Q16
રણજિતરામ સુવર્ણચંદ્રક કઇ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
Q17
પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Q18
પૃથ્વીવલ્લભ' નવલકથાનો વિષય શો છે ?
Q19
1972 માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને ભીની માટી ગંધે ઉશનસતણો પહાડ ઝમતો” કાવ્ય પંક્તિના રચયિતાનું નામ જણાવો.
Q20
ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?
Q21
રંગતરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ ?
Q22
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
Q23
અંધારી ગલીમાં સફેદ ટપકાંની રચના કોના દ્વારા કરવામાં આવી છે ?
Q24
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.
Q25
કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ?