Question 1 of 25
Hints left: 3
Q1
કલમ ! હવે તારે ખોળે છઉં ' આ અરજ કોની ?
Q2
અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ?
Q3
‘ડીમ લાઇટ’ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે ?
Q4
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?
Q5
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની છે ?
Q6
પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો.
Q7
જે કોઈ પ્રેમઅંશ અવતરે’ કાવ્યના કવિ કોણ ?
Q8
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?
Q9
કઈ સાહિત્યિક કૃતિમાં કાળુ, રાજુ, માલી ડોસી વગેરે પાત્રો છે ?
Q10
શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયુ છે ?
Q11
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'. કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?
Q12
લીલુડી ધરતી નવલકથા ના લેખક કોણ છે ?
Q13
સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ?
Q14
નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ?
Q15
ભીષણ દુષ્કાળને નિરૂપતિ ગુજરાતી નવલકથા કે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે છે.......
Q16
પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો.
Q17
‘આદિલ’ મન્સૂરીનું પૂરું નામ જણાવો.
Q18
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે ?
Q19
‘બાથટબમાં માછલી’ના લેખક કોણ છે ?
Q20
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતા?
Q21
નીચેનામાંથી કયા બે કવિઓ સુધારક યુગના છે ? (1.નર્મદ 2. દયારામ 3. દલપતરામ 4. જયંત પાઠક)
Q22
પ્રસિદ્ધ કાવ્ય “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.”ના સર્જકનું નામ જણાવો.
Q23
લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યક રચના છે?
Q24
મળેલા જીવ કોની કૃતિ છે ?
Q25
‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ કોણે લખ્યો હતો?