Question 1 of 25
Hints left: 3
Q1
ભવાઈ મા કેવી વાર્તા નો સમાવેશ કરવામા આવે છે ?
Q2
નીચેના પૈકી કોનું તખલ્લુસ 'માય ડિયર જયુ' છે ?
Q3
ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા?
Q4
‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ પુસ્તક કોના વિશે છે ?
Q5
‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ?
Q6
“ચતુર ચાલીસી” અને પ્રેમપચીસી” નામક બે નોંધપાત્ર પદમાળાઓનાં કવિનું નામ જણાવો,
Q7
“અમાસના તારા” કૃતિના કર્તા કોણ છે ?
Q8
‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે ?
Q9
ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?
Q10
‘બહેનનો પત્ર’ કૃતિમાં બહેનનું નામ શું છે ?
Q11
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ હતા ?
Q12
જય સોમનાથ નવલકથા કોણે લખી છે ?
Q13
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમા ગ્રંથસ્થ થઈ છે ?
Q14
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને ‘ઉગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?
Q15
‘બાળવિશ્વ’ સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ?
Q16
બે કવિઓ સુધારક યુગના નથી. (1. જયંત પાઠક 2. દલપતરામ 3. ઉશનસ 4. નર્મદ)
Q17
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.
Q18
‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - છંદ ઓળખાવો.
Q19
‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે ?
Q20
ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે?
Q21
ઉમાશંકર જોષીનું કયુ સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ?
Q22
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?
Q23
ગુજરાતી સાહિત્યનું મુખપત્ર કયું છે?
Q24
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?
Q25
સત્યના પ્રયોગો આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે?