Question 1 of 25
Hints left: 3
Q1
મહાકવિ નું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા?
Q2
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?
Q3
ગુજરાતી બાળ સાહિત્યમાં નીચેનાં પૈકી કોનું યોગદાન નથી?
Q4
'મધ્યકાલીન ગુજરાતી' સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે ?
Q5
ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ?
Q6
'ભારેલો અગ્નિ'ના લેખક કોણ ?
Q7
કવિ કલાપીની કર્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે ?
Q8
દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો.
Q9
જ્ઞાનપીઠ દ્વારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર કયા ગુજરાતી લેખકને મળ્યો છે ?
Q10
ક્યા ગુજરાતની લેખકે ગુજરાતના ઈતિહાસ પર નવલકથાઓ લખી છે ?
Q11
જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની આ પંક્તિ કોની છે ?
Q12
ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયા ગામે થયો હતો ?
Q13
સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો.
Q14
ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખ્યપત્ર કયુ છે ?
Q15
નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌપ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો ?
Q16
"સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ" કયાં સાહિત્યપ્રકારનો સંગ્રહ છે?
Q17
કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું છે ?
Q18
છપ્પા કયા કવિએ લખ્યા છે ?
Q19
ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ?
Q20
ક્યા અંગ્રેજ અમલદારે ગુજરાતના ઇતિહાસમાં સંશોધન અને સાહિત્યના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે ?
Q21
ઇ.સ. ૧૪૦૦ના અરસામાં સલ્તનતકાળ દરમ્યાન ક્યા રજવાડાના રાજ કવિ શ્રીધર વ્યાસ દ્વારા 'રણમલ્લ છંદ' નામની કૃતિ રચવામાં આવેલ?
Q22
અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ?
Q23
નીચેનામાંથી દયારામની કૃતિ ઓળખી બતાવો.
Q24
'જય જય ગરવી ગુજરાત'ના કવિ કોણ છે ?
Q25
શ્રી ગૌરીશંકર જોશીનું તખલ્લુસ કયુ છે ?