Question 1 of 25
Hints left: 3
Q1
'યુગમૂર્તિ વાર્તાકાર' તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?
Q2
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું, "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી."?
Q3
સાહિત્યકાર નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શુ છે ?
Q4
નીચેનામાંથી કયુ પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ?
Q5
નીચેનામાંથી કયું ઘટકતત્વ હાઇકૂમાં આવતું નથી ?
Q6
ગુજરાત સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામા આવ્યા. એ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામા આવે છે ?
Q7
ઓખાહરણના સર્જકનું નામ શું છે ?
Q8
'ઈર્શાદ' કોનું તખલ્લુસ છે ?
Q9
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
Q10
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક માણસાઈના દીવા કોની કલમ દ્વારા લખાયેલ છે ?
Q11
આપણો ઘડિક સંગ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Q12
નર્મદ ના જીવન પરની જીવન કથા - વીર નર્મદ કોણે લખી?
Q13
'આઈને અકબરી' અને 'મિરાતે સિકંદરી' નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો?
Q14
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ કયું છે ?
Q15
ક.મા.મુનશીએ મુંબઈમાં કઈ સાહિત્ય સંસ્થા સ્થાપી હતી ?
Q16
"અંતે આરંભ" રચના માટે 2015નું સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?
Q17
'ગ્રામલક્ષ્મી'ના લેખક કોણ ?
Q18
"સૌંદર્યતા શોભે છે શીલથી, યૌવન શોભે છે સંયમ વડે" વાક્યના લેખકનું નામ જણાવો ?
Q19
નરસિંહ મહેતાના પદ ક્યા નામે પ્રસિદ્ધ થયા છે ?
Q20
કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે?
Q21
કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી તે હાલમાં કયા નામે ઓળખાય છે?
Q22
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે?
Q23
સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે ?
Q24
બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા?
Q25
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી?