Question 1 of 25
Hints left: 3
Q1
વનસ્પતિની કઈ ક્રિયા થી પોતાની ખોરાક બનાવે છે ?
Q2
ચુંબકના આકારને આધારે કેટલા પ્રકાર પડે છે?
Q3
સૂર્યઊર્જાનો ઉપયોગ કરીને લાઈટ બનાવવાના માટે શાની મદદ લે છે ?
Q4
ગુરૂત્વાકર્ષણ બળની શોધ કોણે કરે?
Q5
બરોડામાં છાપાકામ અને રંગાટી કામની પ્રયોગશાળા કોણે શરૂ કરી હતી?
Q6
ઢાળ એ એક કેવા પ્રકારનું યંત્ર છે ?
Q7
પાણી કરતા વરાળ વધારે કે ઓછી જગ્યા રોકે છે તેવો સિદ્ધાંત કોણે આપ્યો ?
Q8
વરસાતા વરસાદનું પાણી ક્યાં જાય તેને અભ્યાસ કોણે કર્યો?
Q9
સૂર્ય, પવન અને વહેતુ પાણી જીવોનો કયો સ્ત્રોત છે ?
Q10
પાણી કરતા વરાળ વધારે કે ઓછી જગ્યા રોકે છે ?
Q11
વરાળિશક્તિ ચાલતુ એંજિન કોણે બનાવ્યું ?
Q12
મૅનેસિયા પ્રદેશમાંથી મળી આવતા પદાર્થ કયા નામે ઓળખાય છે?
Q13
દરેકને કામ કરતા રહેવા માટે શાની જરૂરી પડે છે ?
Q14
નાના-મોટા સાધનો આપણા કામ સરળ અને ઝડપી થાય તેવા સાધનોને શું કહે છે ?
Q15
કોણો ઊર્જાનો સૌથી અનંત અને અપાર સ્ત્રોત છે ?
Q16
ઓછું બળ વાપરી વધુ વજન ઊંચકવાની ક્રિયા ને શું કહે છે ?
Q17
પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતા આકર્ષણબળને શું કહે છે ?
Q18
આયોડિન ટરકોલાઈડ નામની દવા કોણે શોધી?
Q19
હવામાં ફેંકેલી કોઈપણ વસ્તુ પૃથ્વી પર પાછા ફરવાનો આધાર કોન ઉપર રહેલો છે ?
Q20
ત્રિભુવનદાસ ગજ્જરેનો જન્મ ક્યાં થયો હતો?
Q21
કોઈપણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા એટલે શું ?
Q22
શેની મદદથી પવનનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે ?
Q23
‘આયોડિન ટરકોલાઈડ’ નામની દવા કયા રોગમાં વપરાય છે?
Q24
ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો ?
Q25
ચુંબકની શોધ ક્યાં દેશમાં થઈ હતી?