Question 1 of 25
Hints left: 3
Q1
પુલકેશી-2 કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના જે પ્રદેશો પર વિજય પ્રાપ્ત કર્યો તેનું નામ જણાવો.
Q2
બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા હતા ?
Q3
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી?
Q4
ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે?
Q5
ગાંધીજીની હત્યા ક્યારે થઈ હતી ?
Q6
ક્રિસ્ટોફર કોલંબસે ના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી.
Q7
યુરોપિયન જમીનદારો ચંપારણમાં જમીનના ગળીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા ?
Q8
ચંદ્રગુપ્ત મૌર્યે પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?
Q9
બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ?
Q10
બ્રાહ્મી લિપિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. ભારતીય ભાષાઓમાં વપરાતી લગભગ બધી લિપિનું મૂળ બ્રાહ્મી લિપિમાં છે. 2. બ્રાહ્મી લિપિનો ઉપયોગ અશોકના શિલાલેખોમાં થયો છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Q11
ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ?
Q12
કોના અવસાનનો દાખલો લેવા અંગ્રેજ અફસર સોન્ડર્સના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી ?
Q13
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?
Q14
ક્ષત્રપકાળમાં ચાંદીના સિક્કા શું કહેવાતા હતા ?
Q15
પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદ્ભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો ?
Q16
સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્હી'નો નારો કોણે આપ્યો હતો?
Q17
અકબરના દરબારના નવ રત્નોમાં વિનોદી ટુચકાનો જનક તેમજ હાજર જવાબી જણાવો.
Q18
ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકનો ભારતમાં કાર્યકાળ ઈ.સ......... થી ઈ.સ.......... હતો.
Q19
ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ?
Q20
સુરતમાં વેપારી કોઠી સૌ પ્રથમ કયા અંગ્રેજે સ્થાપી હતી ?
Q21
વેલેસ્લીની સહાયકારી યોજનાનો સૌપ્રથમ શિકાર કોણ બન્યો હતો ?
Q22
બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?
Q23
અલીગઢ મુસ્લિમ કોલેજ જે 'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી' તરીકે ઓળખાય છે તેની સ્થાપના કઈ સાલમાં થઈ ?
Q24
ઈ.સ.1915માં ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. આ એપોલો બંદર કયા શહેરમાં આવેલું છે ?
Q25
વડનગરના કોટની પ્રશસ્તિ રચનાર કવિ શ્રીપાલ કોના દરબારી કવિ થઈ ગયા ?