Question 1 of 25
Hints left: 3
Q1
ચતુર્થ અંગ્રેજ - મૈસુર વિગ્રહ સમયે અંગ્રેજોના ગવર્નર કોણ હતા?
Q2
મુઘલકાળમાં નાણાં સંબંધિત અમલદારને શું કહેવામાં આવતું હતું ?
Q3
ભારતના નેપોલિયન તરીકે કોણ પ્રખ્યાત છે?
Q4
ભારતના કયા હિંદુ : રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?
Q5
કઈ સાલમાં ‘બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની’ની સ્થાપના થઈ ?
Q6
સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી હતી ?
Q7
ઓગણીસમી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ?
Q8
ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?
Q9
કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ?
Q10
સોલંકીકાળ દરમિયાન વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું ગણાતું હતું ?
Q11
વાસ્કો-દ-ગામા ક્યાનો રહેવાસી હતો ?
Q12
વાસ્કો-દ-ગામા જે સમયે કાલિકટ બંદરે પહોંચ્યો તે સમયે ત્યાંના રાજા કોણ હતા?
Q13
ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણે નિમણૂક પામી હતી ?
Q14
દ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર કઈ નદીના કિનારે આવેલ છે ?
Q15
રામપ્રસાદ બિસ્મિલનો જન્મ કઈ સાલમાં થયો હતો
Q16
અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ અન્ય કયા નામે ઓળખાય છે ?
Q17
બૃહદસંહિતા પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?
Q18
'શિશુપાલ વધ' નામે મહાકાવ્ય રચનાર સંસ્કૃત ભાષાના મહાન કવિનું નામ જણાવો.
Q19
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?
Q20
ભામાશા ધર્મે કોણ હતો ?
Q21
નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે? 1. ભાવનગરમાં ઈ.સ. 1884 માં શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. 2. જૂનાગઢમાં ઈ.સ. 1900 માં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
Q22
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા?
Q23
તરાઈ (Tarain)નું પ્રથમ યુદ્ધ .... સાથે સંબંધિત છે.
Q24
ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ?
Q25
અકબરના દરબારના નવ રત્નોમાં દક્ષસેનાના અઘ્યક્ષ કોણ હતા ?