Question 1 of 25
Hints left: 3
Q1
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા?
Q2
ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ?
Q3
ઓગણીસમી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ?
Q4
અકબરના દરબારના નવ રત્નોમાં દક્ષસેનાના અઘ્યક્ષ કોણ હતા ?
Q5
સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી હતી ?
Q6
વાસ્કો-દ-ગામા જે સમયે કાલિકટ બંદરે પહોંચ્યો તે સમયે ત્યાંના રાજા કોણ હતા?
Q7
ભામાશા ધર્મે કોણ હતો ?
Q8
કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ?
Q9
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?
Q10
નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે? 1. ભાવનગરમાં ઈ.સ. 1884 માં શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. 2. જૂનાગઢમાં ઈ.સ. 1900 માં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
Q11
ચતુર્થ અંગ્રેજ - મૈસુર વિગ્રહ સમયે અંગ્રેજોના ગવર્નર કોણ હતા?
Q12
મુઘલકાળમાં નાણાં સંબંધિત અમલદારને શું કહેવામાં આવતું હતું ?
Q13
ભારતના નેપોલિયન તરીકે કોણ પ્રખ્યાત છે?
Q14
બૃહદસંહિતા પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?
Q15
ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણે નિમણૂક પામી હતી ?
Q16
વાસ્કો-દ-ગામા ક્યાનો રહેવાસી હતો ?
Q17
રામપ્રસાદ બિસ્મિલનો જન્મ કઈ સાલમાં થયો હતો
Q18
ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?
Q19
તરાઈ (Tarain)નું પ્રથમ યુદ્ધ .... સાથે સંબંધિત છે.
Q20
કઈ સાલમાં ‘બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની’ની સ્થાપના થઈ ?
Q21
ભારતના કયા હિંદુ : રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?
Q22
સોલંકીકાળ દરમિયાન વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું ગણાતું હતું ?
Q23
અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ અન્ય કયા નામે ઓળખાય છે ?
Q24
દ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર કઈ નદીના કિનારે આવેલ છે ?
Q25
'શિશુપાલ વધ' નામે મહાકાવ્ય રચનાર સંસ્કૃત ભાષાના મહાન કવિનું નામ જણાવો.