Question 1 of 25
Hints left: 3
Q1
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
Q2
ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી ?
Q3
હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનને કોણે દગાથી માર્યા હતા ?
Q4
'અન્ન સંગ્રાહક' તરીકે ઇતિહાસના કયા તબક્કાને ઓળખવામાં આવે છે ?
Q5
પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી ?
Q6
ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવેલ હતો ?
Q7
શાહબુદ્દીન ઘોરી પછી દિલ્હી પર કોણ શાસક તરીકે આવ્યો
Q8
ગૌતમબુદ્ધના માતાનું નામ શું હતું ?
Q9
અમદાવાદમાં આવેલી સીદી સૈયદની મસ્જિદનો ભાગ સીદી સૈયદની જાળી જે સીદી સૈયદના કયા અનુચર દ્વારા બાંધવામાં આવી હતી ?
Q10
અપભ્રંશ સ્કૂલ ઓફ પેઇન્ટીંગ (Apabhramsa School of Painting) સંબંધમાં નીચેના વાક્યો ચકાસો : 1. રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં તેનું મૂળ માનવામાં આવે છે. 2. આ ચિત્રોમાં જૈન ધર્મની છાપ દેખાય છે. 3. પ્રાણી અને પક્ષીઓનું ચિત્રમાં ઘણો જ ઓછો ઉપયોગ થાય છે.
Q11
જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા?
Q12
મુંબઈમાં મળેલ કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં કઈ રાત્રે હિંદ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
Q13
ચોલ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની કઈ હતી?
Q14
સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ...... આપ્યું હતું.
Q15
INA (ઇન્ડિયન નેશનલ આર્મી)ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી?
Q16
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતા?
Q17
મુલ્કી સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિનો સૈદ્ધાંતિક સ્વીકાર કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
Q18
મુગલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી ?
Q19
જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો ?
Q20
ઈ.સ. ........... માં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી અને તેના ફરતે કિલ્લો બાંધ્યો.
Q21
નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટિશ રાજ અથવા તાજ શાસન (Crown rule) કહેવામાં આવે છે ?
Q22
કેટલા પ્રકારના રાજ્યો રદ કરીને 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી હતી ?
Q23
ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડવા તૈયાર થયું હતું ?
Q24
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો?
Q25
સાહિત્ય અને કળાના મહાન આશ્રયદાતા રાજા ભોજ નીચેના પૈકી કયા રાજવંશના હતા ?