Question 1 of 20
Hints left: 3
Q1
ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ કઈ સાલમાં યુદ્ધો થયા હતાં ?
Q2
રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ?
Q3
આઝાદી પછી .......... એ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારીને તેના સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો.
Q4
ગુજરાતમાં ‘બારડોલી સત્યાગ્રહ’ સાથે કોનું નામ જોડાયેલું છે ?
Q5
ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
Q7
‘કુરાને શરીફ’નો ઊંડો અભ્યાસ કરનાર શાસક કોણ હતો ?
Q8
ભારતમાં પહેલું નિર્મીત “ભારત માતા મંદિર (Bharat Mata Mandir)” કયા સ્થળે આવેલ છે?
Q9
ગાંધીજીનો ‘સાબરમતી આશ્રમ’ કયા આવ્યો ?
Q10
રાજા રામમોહનરાય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. તેમણે સતીપ્રથા નાબૂદીના કાયદાનો વિરોધ કર્યો. 2. દિલ્હીના બાદશાહ બહાદુરશાહે તેમને 'રાજા'ની પદવી આપી હતી. ઉપર પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q11
સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ?
Q12
જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં કયા મહાનુભાવે નાઈટહૂડનો ખિતાબ પરત કર્યો ?
Q13
ફતેપુરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
Q14
અમરકોષના રચયિતા કોણ હતા ?
Q15
મોઢેરાનું સૂર્ય મંદિર કયા શાસકના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
Q16
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઇલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલીફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે?
Q17
ડો.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા.
Q18
નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થંકર છે ?
Q19
ગુજરાતના કયા સુલ્તાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ હતા?
Q20
યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સરોજિની નાયડુ : i. લોકમાન્ય 2. બાલ ગંગાધર તિલક : ii. ભારતનું બુલબુલ 3. દાદાભાઈ નવરોજી : iii. ભારતના લોખંડી પુરુષ 4. વલ્લભભાઈ પટેલ : iv. હિંદના દાદા
-
A
-
B
-
C
-
D