Question 1 of 25
Hints left: 3
Q1
મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી ?
Q2
દેવગિરીમાં કોનું શાસન હતું ?
Q4
શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં કરવામાં આવ્યો હતો ?
Q5
આદ્યશંકરાચાર્યે ભારતની ચારેય દિશામાં ચાર મઠ સ્થાપ્યા છે. જે પૈકી કો મઠ દ્વારકામાં આવેલ છે ?
Q6
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?
Q7
બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, વરાડ અને બીડર એવા પાંચ રાજ્યો કયા રાજ્યમાંથી સ્વતંત્ર થયા ?
Q8
નીચેના વાક્યો ચકાસો: 1. જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલ છે. ખાપરા કોડિયાની ગુફાઓમાં 20 સ્તંભો આવેલ છે. 2. ખંભાલિડાની ગુફાઓ રાજકોટ જીલ્લામાં આવેલી છે. 3. સાણા ગુફા 62 ગુફાઓનો સમૂહ છે અને તે ગિર સોમનાથ જિલ્લામાં આવેલ છે.
Q9
ઈ.સ. 1817 માં કોના પ્રયાસોથી કોલકતામાં હિંદુ કોલેજ (જે ઈ.સ. 1855 માં પ્રેસિડન્સી કોલેજ તરીકે ઓળખાઈ હતી) સ્થપાઈ હતી ?
Q10
ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?
Q11
ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું ?
Q12
સરદાર વલ્લભભાઈ પટેલને લગતી ઘટનાઓ અને તેનાં વર્ષો અંગે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? 1. બારડોલી સત્યાગ્રહ-1928 2. ખેડા સત્યાગ્રહ-1918 3. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ-1931 નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Q13
પોંડીચેરી, કરૈકલ (તમિલનાડુ), માહે (કેરલ), ચંદ્રનગર (પં.બંગાળ), યમન (આંધ્રપ્રદેશ) પર .......... નો અંકુશ હતો.
Q14
બહમની સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?
Q15
14મી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર-ભારતમાં 'ભક્તિ આંદોલન' કોણે જગાવ્યું ?
Q16
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Q17
સિદ્ધરાજ જયસિંહના સમયમાં કયા મહાન આચાર્ય થઈ ગયા ?
Q18
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?
Q19
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
Q20
મહાવીર સ્વામીનું જન્મ સ્થળ પસંદ કરો.
Q21
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો ?
Q22
ભારતમાં બંધાયેલ પહેલી મસ્જિદ કઈ હતી ?
Q23
ખુદીરામ બોઝે કયા આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોળી કરી હતી ?
Q24
વિદેશીયાત્રી પીટરમંડી કોના સમયકાળમાં ભારત આવ્યા હતા ?
Q25
એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?