Question 1 of 25
Hints left: 3
Q1
ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશાના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમ્યાન શાસન કરેલ હતું ?
Q2
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર ?
Q3
પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
Q4
સાયમન કમિશન ભારત કઈ સાલમાં આવ્યું હતું ?
Q5
ગુરુ નાનકનો જન્મ કયા ગામે થયો હતો ?
Q6
કુશાસન બહાના હેઠળ, બ્રિટિશરો દ્વારા કયું રાજ્ય ખાલસા કરવામાં આવેલ હતું?
Q7
લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ નેતાઓ તરીકે ઓળખાતા હતા.
Q8
વાસ્કો-દ-ગામા કાલિકટ પહોંચ્યો ત્યારે ત્યાંનો રાજા કોણ હતો ?
Q9
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?
Q10
ફ્રેન્ચોની કંપનીના વડા કોણ હતા ?
Q11
'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા?
Q12
શાંતિ - નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલયની શરૂઆત કોણે કરી હતી ?
Q13
ભારતવર્ષના સુવર્ણયુગ તરીકે કયો યુગ ઓળખાય છે ?
Q14
ગિરનાર પર્વત પર આવેલો શિલાલેખ આશરે ઈ.સ. પૂર્વે 250માં ગુજરાતમાં કયા સમ્રાટનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું તેનો પુરાવો છે?
Q15
ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?
Q16
મુદ્રારાક્ષસ કૃતિની રચના કોણે કરી ?
Q17
પ્રથમ વિશ્વયુદ્ધમાં કોનો વિજય થયો હતો ?
Q18
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી કયા સ્થળના વતની હતાં ?
Q19
સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ?
Q20
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો?
Q21
શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કઈ સાલમાં કરવામાં આવ્યો હતો ?
Q22
ભાસ્કરવર્તન કયા રાજ્યના રાજવી હતા ?
Q23
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?
Q24
ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો?
Q25
'હલ્લુર' સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?