Question 1 of 25
Hints left: 3
Q1
સર ટોમસ રો એક વિદેશી યાત્રી ભારત (દિલ્હી) આવ્યા ત્યારે દિલ્હીમાં કોનું શાસન હતું ?
Q2
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા?
Q3
મેહમૂદ 'બેગડો' કેમ કહેવાય છે ?
Q4
શિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે.........
Q5
ભગતસિંહનો જન્મ કયા સ્થળે થયો હતો ?
Q6
મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી ............
Q7
રાજ્યશ્રી (હર્ષવર્ધનની બહેન)ને સતી થતા અટકાવવામાં હર્ષવર્ધનની મદદ કોણે કરી હતી ?
Q8
કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ.1942 માં કયા સ્થળે થયું હતું ?
Q9
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી?
Q10
અશફાક ઉલ્લાખાંએ શાહજહાંપુરમાં કયા મંદિર પર થયેલ હુમલ રોક્યો હતો ?
Q11
વિજયનગર રાજ્ય કઇ નદીને કિનારે આવેલું હતું ?
Q12
હડપ્પીય સંસ્કૃતિની ખેતી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. કાલીબંગનમાં ખેડેલાં ખેતરોનાં અવશેષો પ્રાપ્ત થયા છે. 2. બનાવાલીમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Q13
ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ?
Q14
સૌપ્રથમ યુદ્ધમાં તોપોનો ઉપયોગ કરનાર શાસક કોણ હતો ?
Q15
'આંખ આ ધન્ય છે' કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો.
Q16
'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું જાણીતું છે ?
Q17
સિંધુ ખીણની સભ્યતા મુખ્યત્વે કયા ભાગમાં ફેલાયેલ હતી ?
Q18
હર્ષવર્ધનના રાજ્યોમાં આશરે કેટલા બૌદ્ધ મઠો હતા ?
Q19
ઈ.સ.1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી અને ફરતે કિલ્લો બાંધ્યો તેના રક્ષણ માટે ............ નામના સેનાપતિની નિમણૂક કરી.
Q20
રાજા રામમોહનરાયનું અવસાન કઈ સાલમાં થયું હતું ?
Q21
કુતુબુદ્દીન ઐબકે બંધાવેલ ઢાઈ દિન કા ઝોંપડા મસ્જિદ કયા આવેલી છે ?
Q22
ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે ?
Q23
નરસિંહ મહેતાનું જન્મ સ્થળ કયા આવેલું છે ?
Q24
જગતમંદિરને કેટલા માળવાળુ શિખર છે ?
Q25
કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદૂર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું ?