Question 1 of 25
Hints left: 3
Q1
જગતમંદિરને કેટલા માળવાળુ શિખર છે ?
Q2
કુતુબુદ્દીન ઐબકે બંધાવેલ ઢાઈ દિન કા ઝોંપડા મસ્જિદ કયા આવેલી છે ?
Q3
રાજા રામમોહનરાયનું અવસાન કઈ સાલમાં થયું હતું ?
Q4
'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું જાણીતું છે ?
Q5
અશફાક ઉલ્લાખાંએ શાહજહાંપુરમાં કયા મંદિર પર થયેલ હુમલ રોક્યો હતો ?
Q6
ઈ.સ.1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી અને ફરતે કિલ્લો બાંધ્યો તેના રક્ષણ માટે ............ નામના સેનાપતિની નિમણૂક કરી.
Q7
સર ટોમસ રો એક વિદેશી યાત્રી ભારત (દિલ્હી) આવ્યા ત્યારે દિલ્હીમાં કોનું શાસન હતું ?
Q8
નરસિંહ મહેતાનું જન્મ સ્થળ કયા આવેલું છે ?
Q9
સૌપ્રથમ યુદ્ધમાં તોપોનો ઉપયોગ કરનાર શાસક કોણ હતો ?
Q10
રાજ્યશ્રી (હર્ષવર્ધનની બહેન)ને સતી થતા અટકાવવામાં હર્ષવર્ધનની મદદ કોણે કરી હતી ?
Q11
'આંખ આ ધન્ય છે' કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો.
Q12
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી?
Q13
સિંધુ ખીણની સભ્યતા મુખ્યત્વે કયા ભાગમાં ફેલાયેલ હતી ?
Q14
મેહમૂદ 'બેગડો' કેમ કહેવાય છે ?
Q15
હર્ષવર્ધનના રાજ્યોમાં આશરે કેટલા બૌદ્ધ મઠો હતા ?
Q16
હડપ્પીય સંસ્કૃતિની ખેતી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. કાલીબંગનમાં ખેડેલાં ખેતરોનાં અવશેષો પ્રાપ્ત થયા છે. 2. બનાવાલીમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Q17
ભગતસિંહનો જન્મ કયા સ્થળે થયો હતો ?
Q18
ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ?
Q19
કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદૂર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું ?
Q20
કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ.1942 માં કયા સ્થળે થયું હતું ?
Q21
વિજયનગર રાજ્ય કઇ નદીને કિનારે આવેલું હતું ?
Q22
શિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે.........
Q23
ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે ?
Q24
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા?
Q25
મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી ............