Question 1 of 25
Hints left: 3
Q1
દક્ષિણ ભારતમાં કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું ?
Q2
ભારતમાં પ્રથમ રેલવે (ઈ.સ.1853 મુંબઈ-થાણા) ભારત-ઈંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના તથા અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કોના સમયમાં થઈ હતી ?
Q3
નીચેનામાંથી પલ્લવ રાજાઓના દરબારી કવિઓ કોણ હતા ?
Q4
હૈદરાબાદને કઈ રીતે ભારત સંઘ સાથે ભેળવવામાં આવ્યું હતું ?
Q5
યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ?
Q6
હિંદ સ્વરાજ - ઇન્ડિયન હોમરૂલ ના લેખક કોણ છે ?
Q7
ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું ?
Q8
ઈ.સ.1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ?
Q9
ભગવદ્ગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા ?
Q10
હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથે પકડાઈશ નહીં એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
Q11
ખેડા સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો ?
Q12
કુટુંબપોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી ?
Q13
શ્યામજીકૃષ્ણ વર્માનું અવસાન કઈ સાલમાં થયું હતું ?
Q14
મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?
Q15
સિંધુખીણ સંસ્કૃતિનું મોહેં-જો-દડો નગર ક્યાં આવેલું છે ?
Q16
ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
Q17
મોગલ બાદશાહ બાબરે "તુઝકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ?
Q18
ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી ?
Q19
સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો કોણે અમલમાં મૂક્યો ?
Q20
હર્ષવર્ધનની બહેનને (રાજ્યશ્રીને) કોણે કેદ કરી હતી ?
Q21
ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી ?
Q22
ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત કયા વર્ષમાં આવ્યો?
Q23
પ્રબોધચિંતામણિ કૃતિની રચના કયા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?
Q24
કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ?
Q25
મુઘલકાળમાં રાજા જહાંગીરનો સમયકાળ પસંદ કરો.