Question 1 of 11
Hints left: 3
Q1
‘અમારા દોષ મનમાં ના ધરશો, અમારા ગુણ જોજો’ આ વાક્યમાં અભિગમવાચક વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે ?
Q2
નીચેના પૈકી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘નકામો પ્રયાસ કરવો’ થતો નથી ?
Q3
સરદાર પટેલ લોખંડી પુરુષ હતા – રેખાંકિત પદ ઓળખાવો.
Q4
‘તડકો-છાંયડો વેઠવો’ કહેવતનો અર્થ શું થાય ?
Q5
‘સ્વભાવ કદી બદલાતો નથી’ તેવો અર્થ ન આપતી કહેવત કઈ છે ?
Q6
‘દેશભક્તિના પાંચ ગીત તૈયાર કરો’ આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ કયો છે ?
Q7
‘ઊંઘ આવી જવી’ રૂઢિપ્રયોગનો અર્થ કયો થાય ?
Q8
‘લોઢાના ચણા ચાવવા’ કહેવતનો સાચો અર્થ કયો બને છે ?
Q9
નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘હાર કબુલ કરવી’ તેમ થાય છે ?
Q10
‘કોઈ પ્રયાસ બાકી ન રાખવો’ રૂઢિપ્રયોગનો અર્થ કયો થાય છે ?
Q11
જગદીશે પતંગ ઊંચી કરી – કર્મણિ વાક્ય શોધો.