Question 1 of 25
Hints left: 3
Q1
ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?
Q2
હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાકરણના ગ્રંથનું નામ શું છે ?
Q3
સત્યના પ્રયોગો કોની આત્મકથા છે ?
Q4
નીચેનામાંથી કયું સામયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામયિક છે ?
Q5
સાહિત્ય દીવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકાર ને ઓળખવામાં આવે છે ?
Q6
ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ?
Q7
નીચેની પંક્તિ કોની છે ? "લાંચિયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે."
Q8
'સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરનું જન્મ સ્થળ જણાવો.
Q9
'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે?
Q10
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્યગુરુનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?
Q11
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ અસૂર્યલોક ના લેખક નુ નામ જણાવો
Q12
મોહનને મહાદેવ ચરિત્રખંડના લેખક નું નામ જણાવો
Q13
ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા?
Q14
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?
Q15
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?
Q16
નીચેના પૈકી કઈ કૃતિ કવિ પ્રેમાનંદની નથી?
Q17
ચકોર (બંસી વર્મા) ગુજરાતના જાણીતા ........ છે.
Q18
શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
Q19
‘સાધના’ નામના પ્રકાશનનો સમયગાળો જણાવો.
Q20
“વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ” પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે?
Q21
રામાયણ વિ.પાઠકનું ઉપનામ શું છે ?
Q22
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે?
Q23
'રંગતરંગ' ભાગ ૧ થી ૬ ના લેખક કોણ?
Q24
નીચેનામાંથી કયુ પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યુ છે ?
Q25
કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?