Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?
Q2
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?
Q3
એક ટૂંટેલા દિવસ નવલકથા ના લેખક કોણ ?
Q4
ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે ?
Q5
સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે.
Q6
'સુંદરમ્' કોનું ઉપનામ છે ?
Q7
નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે?
Q8
વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?
Q9
નીચેના પૈકી કોણે ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ કર્યો?
Q10
ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?
Q11
કયા બે સાહિત્યકારો નવલિકાકાર નથી ? (1. શરીફા વીજળીવાળા 2. મનોજ પરમાર 3. હિમાંશી શેલત 4. મનોજ ખંડેરિયા)
Q12
1967 શ્રી ઉમાશંકર જોષીને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમની કઈ કૃતિ માટે એનાયત કરવામાં આવ્યો હતો?
Q13
‘નિશાન ચૂક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?
Q14
'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ?
Q15
દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતી સ્પેક્ટ્રોમીટર કોલમના લેખક કોણ છે ?
Q16
ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાતી સંસ્થા કયા નામે શરૂ થઈ હતી ?
Q17
ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ?
Q18
ભૂત નિબંધના લેખક કોણ છે ?
Q19
આમાં લબ્ધપ્રતિષ્ઠ હાસ્યકાર કોણ ?
Q20
ગ્રામલક્ષ્મી ના લેખક કોણ ?
Q21
‘ચાબખા’ સાહિત્યસ્વરૂપમાં રચનાઓ નીચેનામાંથી કોણે કરી છે?
Q22
સાહિત્યની રચના અને તેનો પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?
Q23
ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પાસ થાય છે?
Q24
'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના'- આ જાણીતું ગીત કોણે લખ્યું છે ?
Q25
જય જય ગરવી ગુજરાત ગીતના રચયિતાનું નામ શુ છે ?