Question 1 of 25
Hints left: 3
Q1
કાકાસાહેબ કાલેલકરને શું બિરુદ આપવામાં આવ્યું હતું ?
Q2
કવિ ઉમાશંકર જોષીને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?
Q3
‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ શાનો ગ્રંથ છે ?
Q5
કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલું છે.
Q6
‘શબ્દાનુશાસન’ ગ્રંથના લેખક કોણ છે ?
Q7
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલી ?
Q8
‘સ્નેહરશ્મિ’ ક્યાં લેખકનું ઉપનામ છે ?
Q9
‘સ્મરણયાત્રા’ એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે?
Q10
નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી?
Q11
આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ?
Q12
અતિજ્ઞાન ના રચયિતા કવિ કાન્ત છે, આ અતિજ્ઞાન શુ છે ?
Q13
“કવિ શિરોમણી” નું નામ કોને મળ્યું ?
Q14
સોનેટ કાવ્ય પ્રકારમા કેટલી પંક્તિઓ હોય છે ?
Q15
રણજિતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે ?
Q16
ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામયિ બહાર પાડવામાં આવે છે?
Q17
ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ?
Q18
સમાજ સુધારક કરસનદાસ મૂળજીએ..........નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું ?
Q19
જય સોમનાથ નવલકથા કોને લખી છે ?
Q20
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?
Q21
ઓખારણ કૃતિનાં સર્જક કોણ છે ?
Q22
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?
Q23
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
Q24
ગાંધીજીએ “સવાઈ ગુજરાતી”નું બિરુદ કોને આપ્યું હતું ?
Q25
ટોલ્સટોયની વૉર એન્ડ પીસ' (War and Peace)નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?