Question 1 of 25
Hints left: 3
Q1
માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
Q2
ગુજરાતી ભાષાનો સૌપહેલા શબ્દકોષ કયા લેખકે તૈયાર કરેલો?
Q3
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.
Q4
અંધશ્રદ્ધા, જડતા અને અસમાનતા ઉપર કવિ નર્મદનું અસરકારક રૂપાત્મક કાવ્ય ક્યુ છે ?
Q5
કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ?
Q6
કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો.
Q7
ગુજરાતી ભાષાનો 'સાર્થ જોડણી કોષ' કઈ સંસ્થાનું પ્રકાશન છે?
Q8
સ્મરણયાત્રાએ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?
Q9
અંધારી ગલીમાં સફેદ ટપકાંની રચના કોના દ્વારા કરવામાં આવી છે ?
Q10
ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?
Q11
પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Q12
કલાપીનો કેકારવ કોની રચના છે ?
Q13
રણજિતરામ સુવર્ણચંદ્રક કઇ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
Q14
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
Q15
‘ઘડતર અને ચણતર’ કોની આત્મકથા છે ?
Q16
પૃથ્વીવલ્લભ' નવલકથાનો વિષય શો છે ?
Q17
“હિમાલયનો પ્રવાસ”કોના દ્વારા લખાયેલ છે ?
Q18
પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?
Q19
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?
Q20
મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી.
Q21
રંગતરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ ?
Q22
1972 માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને ભીની માટી ગંધે ઉશનસતણો પહાડ ઝમતો” કાવ્ય પંક્તિના રચયિતાનું નામ જણાવો.
Q23
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?
Q24
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?
Q25
પોતાના પુસ્તક “માણસાઈના દીવા” માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે?