Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ?
Q2
‘બાથટબમાં માછલી’ના લેખક કોણ છે ?
Q3
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની છે ?
Q4
‘આદિલ’ મન્સૂરીનું પૂરું નામ જણાવો.
Q5
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'. કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?
Q6
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?
Q7
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતા?
Q8
લીલુડી ધરતી નવલકથા ના લેખક કોણ છે ?
Q9
કઈ સાહિત્યિક કૃતિમાં કાળુ, રાજુ, માલી ડોસી વગેરે પાત્રો છે ?
Q10
કલમ ! હવે તારે ખોળે છઉં ' આ અરજ કોની ?
Q11
પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો.
Q12
મળેલા જીવ કોની કૃતિ છે ?
Q13
અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ?
Q14
‘ડીમ લાઇટ’ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે ?
Q15
પ્રસિદ્ધ કાવ્ય “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.”ના સર્જકનું નામ જણાવો.
Q16
‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ કોણે લખ્યો હતો?
Q17
શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયુ છે ?
Q18
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?
Q19
પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો.
Q20
સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ?
Q21
નીચેનામાંથી કયા બે કવિઓ સુધારક યુગના છે ? (1.નર્મદ 2. દયારામ 3. દલપતરામ 4. જયંત પાઠક)
Q22
જે કોઈ પ્રેમઅંશ અવતરે’ કાવ્યના કવિ કોણ ?
Q23
ભીષણ દુષ્કાળને નિરૂપતિ ગુજરાતી નવલકથા કે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે છે.......
Q24
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે ?
Q25
લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યક રચના છે?