Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?
Q2
‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ?
Q3
નર્મદને નીચેનામાંથી કયું બિરુદ નથી મળ્યું ?
Q4
કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર’નું બિરુદ મળેલું છે?
Q5
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો
Q6
પુનર્વસુએ કોનું બિજુ નામ છે ?
Q7
‘સાંઠ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે
Q8
મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ છપ્પા માટે જાણીતો છે ?
Q9
જ્યા સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિ મળે ત્યા સુધી પાઘડી નહિ પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?
Q10
‘ભટનું ભોપાળું’ નાટક કોણે લખ્યું છે ?
Q11
‘તપાસીએ’ ગઝલના રચયિતા કોણ છે ?
Q12
જીગર અને અમી..............સાહિત્યાકારની રચના છે ?
Q13
‘ગુર્જર ભાષા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ?
Q14
જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો.
Q15
નળાખ્યાન ની રચના કોણે કરી ?
Q16
‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.’ આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ?
Q17
ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય’ના લેખનકારનું નામ જણાવો.
Q18
દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલ છે ?
Q19
‘ધૂમકેતુ’ ઉપનામ કયા સર્જકનું છે ?
Q20
કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો?
Q21
‘અતિજ્ઞાન’ કાન્તનું કયા પ્રકારનું કાવ્ય છે ?
Q22
‘પ્રસ્થાન’ સામયિક શરૂ કરનાર કોણ હતું ?
Q23
મીરાંબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો?
Q24
આમાં હાસ્યકાર કોણ નથી ?
Q25
ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?