Question 1 of 25
Hints left: 3
Q1
‘બાળવિશ્વ’ સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ?
Q2
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?
Q3
ઉમાશંકર જોષીનું કયુ સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ?
Q4
‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે ?
Q5
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?
Q6
બે કવિઓ સુધારક યુગના નથી. (1. જયંત પાઠક 2. દલપતરામ 3. ઉશનસ 4. નર્મદ)
Q7
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમા ગ્રંથસ્થ થઈ છે ?
Q8
ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે?
Q9
‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ?
Q10
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.
Q11
સત્યના પ્રયોગો આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે?
Q12
ગુજરાતી સાહિત્યનું મુખપત્ર કયું છે?
Q13
ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા?
Q14
ભવાઈ મા કેવી વાર્તા નો સમાવેશ કરવામા આવે છે ?
Q15
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને ‘ઉગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?
Q16
“અમાસના તારા” કૃતિના કર્તા કોણ છે ?
Q17
ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?
Q18
નીચેના પૈકી કોનું તખલ્લુસ 'માય ડિયર જયુ' છે ?
Q19
‘બહેનનો પત્ર’ કૃતિમાં બહેનનું નામ શું છે ?
Q20
‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે ?
Q21
‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - છંદ ઓળખાવો.
Q22
જય સોમનાથ નવલકથા કોણે લખી છે ?
Q23
“ચતુર ચાલીસી” અને પ્રેમપચીસી” નામક બે નોંધપાત્ર પદમાળાઓનાં કવિનું નામ જણાવો,
Q24
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ હતા ?
Q25
‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ પુસ્તક કોના વિશે છે ?