Question 1 of 25
Hints left: 3
Q1
કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે?
Q2
નરસિંહ મહેતાના પદ ક્યા નામે પ્રસિદ્ધ થયા છે ?
Q3
'ગ્રામલક્ષ્મી'ના લેખક કોણ ?
Q4
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
Q5
નીચેનામાંથી કયું ઘટકતત્વ હાઇકૂમાં આવતું નથી ?
Q6
ક.મા.મુનશીએ મુંબઈમાં કઈ સાહિત્ય સંસ્થા સ્થાપી હતી ?
Q7
સાહિત્યકાર નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શુ છે ?
Q8
આપણો ઘડિક સંગ કૃતિ ક્યાં સાહિત્યકારની છે ?
Q9
'આઈને અકબરી' અને 'મિરાતે સિકંદરી' નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો?
Q10
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું, "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી."?
Q11
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ કયું છે ?
Q12
નર્મદ ના જીવન પરની જીવન કથા - વીર નર્મદ કોણે લખી?
Q13
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક માણસાઈના દીવા કોની કલમ દ્વારા લખાયેલ છે ?
Q14
'ઈર્શાદ' કોનું તખલ્લુસ છે ?
Q15
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી?
Q16
ઓખાહરણના સર્જકનું નામ શું છે ?
Q17
સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે ?
Q18
ગુજરાત સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામા આવ્યા. એ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામા આવે છે ?
Q19
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે?
Q20
નીચેનામાંથી કયુ પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ?
Q21
'યુગમૂર્તિ વાર્તાકાર' તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?
Q22
બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા?
Q23
"અંતે આરંભ" રચના માટે 2015નું સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?
Q24
"સૌંદર્યતા શોભે છે શીલથી, યૌવન શોભે છે સંયમ વડે" વાક્યના લેખકનું નામ જણાવો ?
Q25
કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી તે હાલમાં કયા નામે ઓળખાય છે?