Question 1 of 25
Hints left: 3
Q1
‘ઝેર તો પીધા છે જાણી જાણી’ નવલકથાના સર્જક કોણ છે ?
Q2
‘ઈર્શાદ’ કયા કવિનું ઉપનામ છે ?
Q3
'સત્યપ્રકાશ' સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?
Q4
ભારત દેશનાં સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?
Q5
ગુજરાતી ભાષામા સૌપ્રથમ જીવનચરિત્ર 'કોલમ્બસનો વૃતાંત' ના લેખક નીચેનામાંથી કોણ ?
Q6
ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર; ગીતના રચયિતા કવિ........છે.
Q7
'જ્ઞાતિ-નિબંધ'ના લેખક કોણ છે ?
Q8
સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી ! તમે કિયા પટારે મેલી મારા..'ના રચયિતાનું નામ જણાવો.
Q9
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટ કવિ કહ્યો છે ?
Q10
‘લોહીની સગાઈ’ વાર્તાના સર્જકનું નામ જણાવો.
Q11
‘મેના ગુર્જરી’ નાટકનના લેખક કોણ ?
Q12
‘અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર’ પંક્તિના સર્જકનું નામ જણાવો.
Q13
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ હતા ?
Q14
લેખક ‘દર્શક’ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ?
Q15
કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ?
Q16
ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી ?
Q17
ગુજરાત વિદ્યાપીઠમાં સેવાઓ આપનાર ‘કાકા કાલેલકર’નો જન્મ કયો થયો હતો ?
Q18
કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો.
Q19
ગુજરાતીમાં સૌપ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?
Q20
ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયુ છે ?
Q21
‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ કોની ઉક્તિ છે?
Q22
સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે ?
Q23
ન્હાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ?
Q24
ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ?
Q25
આદિ કવિ તરીકે કોણ જાણીતું છે ?