Question 1 of 25
Hints left: 3
Q1
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?
Q2
શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
Q3
પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબ જ વ્યથિત થઈ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો.
Q4
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ?
Q5
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.
Q6
કુમાર સામયિકના તંત્રી કોણ છે ?
Q7
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો.
Q8
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ જણાવો
Q9
બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મૂછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.
Q10
દયારામ નામ સાથે કયુ સાહિત્ય સ્વરુપ સંકળાયેલુ છે ?
Q11
નીચેના પૈકી કઈ નવલકથા 'મનુભાઈ પંચોલી' દર્શકની નથી ?
Q12
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?
Q13
ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વ નો નિર્ણય કરવામા આવ્યો ?
Q14
નીચે પૈકી દર્શક કોનું ઉપનામ છે ?
Q15
જય જય ગરવી ગુજરાતના રચયિતા કવિ કોણ છે ?
Q16
“ભણકારા” સોનેટમાળાના કવિ કોણ છે ?
Q17
ગાંધીયુગમાં થઈ ગયેલ બેલડી કઈ છે ?
Q18
ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ?
Q19
નીચેનામાંથી કોણ હસ્ય ક્ષેત્રે સંકળાયેલા નથી ?
Q20
ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ?
Q21
ગુજરાતી સાહિત્ય પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરવામા આવી. આ કાર્ય માં તેમને તેમના કયા સાહિત્યગુરુનો સમપુર્ણ સહયોગ સાપડ્યો હતો ?
Q22
મુંબઈ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો
Q23
મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?
Q24
“લીલુડી ધરતી”ના લેખક કોણ છે ?
Q25
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ કાવ્ય પક્તિના કવિ કોણ છે ?