Question 1 of 25
Hints left: 3
Q1
નીચેમાંથી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી ?
Q2
મહાકવિનું બિરુદ મેળવનાર આખ્યાનકાર કોણ હતા ?
Q3
'નિશાન ચૂક માફ નહિ સાચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે?
Q4
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિ નું નામ જણાવો
Q5
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે?
Q6
નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ’ સામયિકના તંત્રી હતા ?
Q7
“અણસાર” નવલકથા કોણે લખી છે?
Q8
વિધવાચસ્પતિ ની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્ર લેખક કે.કા.શાસ્ત્રીનું પુરુ નામ જણાવો
Q9
સરળ ને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ?
Q10
દર્શક કોનું તખલ્લુસ છે ?
Q11
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ?
Q12
'ઉશનસ્' એ કોનું તખલ્લુસ છે ?
Q13
ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
Q14
'સાહિત્ય ગૌરવ પુરસ્કાર' કઈ સંસ્થા આપે છે ?
Q15
ગુજરાત સમાચાર મા વર્ષોથી કોલમ લખતા, જૈનશાસ્ત્રનાં શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકનું નામ જણાવો
Q16
ભદ્રંભદ્ર એ કોની જાણીતી કૃતિ છે ?
Q17
કવિ 'ઉશનસ્'નું મૂળ નામ જણાવો.
Q18
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ આ કોની પંક્તિ છે ?
Q19
પ્રેમાનંદે વડોદરાને કયા નામથી ઉલ્લેખ્યું છે ?
Q20
નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો ?
Q21
“સરસ્વતીચંદ્ર” નવલકથાના લેખક કોણ છે?
Q22
‘વેરની વસૂલાત’ નવલકથાના લેખક કોણ છે ?
Q23
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ?
Q24
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ભાગ કેટલા છે ?
Q25
કયુ જોડકું ખોટું છે ?