Question 1 of 25
Hints left: 3
Q1
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ આ કોની પંક્તિ છે ?
Q2
ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
Q3
‘વેરની વસૂલાત’ નવલકથાના લેખક કોણ છે ?
Q4
“સરસ્વતીચંદ્ર” નવલકથાના લેખક કોણ છે?
Q5
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ભાગ કેટલા છે ?
Q6
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ?
Q7
દર્શક કોનું તખલ્લુસ છે ?
Q8
નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો ?
Q9
'નિશાન ચૂક માફ નહિ સાચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે?
Q10
'ઉશનસ્' એ કોનું તખલ્લુસ છે ?
Q11
“અણસાર” નવલકથા કોણે લખી છે?
Q12
નીચેમાંથી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી ?
Q13
કવિ 'ઉશનસ્'નું મૂળ નામ જણાવો.
Q14
ગુજરાત સમાચાર મા વર્ષોથી કોલમ લખતા, જૈનશાસ્ત્રનાં શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકનું નામ જણાવો
Q15
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ?
Q16
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે?
Q17
વિધવાચસ્પતિ ની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્ર લેખક કે.કા.શાસ્ત્રીનું પુરુ નામ જણાવો
Q18
ભદ્રંભદ્ર એ કોની જાણીતી કૃતિ છે ?
Q19
સરળ ને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ?
Q20
નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ’ સામયિકના તંત્રી હતા ?
Q21
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિ નું નામ જણાવો
Q22
પ્રેમાનંદે વડોદરાને કયા નામથી ઉલ્લેખ્યું છે ?
Q23
'સાહિત્ય ગૌરવ પુરસ્કાર' કઈ સંસ્થા આપે છે ?
Q24
કયુ જોડકું ખોટું છે ?
Q25
મહાકવિનું બિરુદ મેળવનાર આખ્યાનકાર કોણ હતા ?