Question 1 of 25
Hints left: 3
Q1
'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
Q2
'અહલ્યા થી એલિઝાબેથ' કૃતિ કોની છે ?
Q3
વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ?
Q4
'અડધી સદીની વાચનયાત્રા' ના સંપાદક કોણ છે ?
Q5
યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો.
Q6
નીચે દર્શાવેલ સાહિત્યકારો અને કૃતિની જોડીમાં કઈ જોડી સાચી નથી?
Q7
લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે ?
Q8
નીચે દર્શાવેલ સાહિત્યકારો અને કૃતિની જોડીમાં કઈ જોડી સાચી નથી?
Q9
'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ?
Q10
'અલપઝલપ' ના લેખક કોણ છે ?
Q11
શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો.
Q12
કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે ?
Q13
'વૈષ્ણવજન તો તેને રે કહીએ' - આ પંક્તિ કોની છે?
Q14
જળકમળ છાંડી જાને બાળા ............... આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયેલ છે.
Q15
'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.
Q16
પુર્ણસત્ય એ ગુજરાતી સાહિત્યમા કેવી રીતે ઓળખાય છે ?
Q17
'દાંડિયો' મુખપત્ર કોણે શરૂ કર્યું હતું ?
Q18
ઓખાહરણના સર્જકનું નામ શું છે?
Q19
તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો
Q20
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે - આ ઉક્તિ કોની છે ?
Q21
'અંગત' કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે?
Q22
નીચેનામાંથી કોનું ઉપનામ મધુ રાય છે ?
Q23
'શું શા પૈસા ચાર'એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ?
Q24
મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે?
Q25
નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ?