Question 1 of 25
Hints left: 3
Q1
ત્રણ-મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ કઈ ગુફામાં આવેલું છે ?
Q2
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે?
Q3
"પંચસિદ્ધાંતિકા" નામે ગ્રંથમાં કયા વિષયની ચર્ચા કરેલી છે ?
Q4
સિંધુખીણની સંસ્કૃતિના નગરોમાં ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળી આવેલા છે ?
Q5
વાતાપીમાં નમૂનેદાર વિષ્ણુમંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું ?
Q6
નીચેના પૈકી નદી સીંધુ નદીની ઉપનદી (Tributory) નથી ?
Q7
સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા ?
Q8
ભારતની રાજમુદ્રા કઈ છે ?
Q9
ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતીઓએ સોનાની તાસકમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું. આ વિધાન કોનું છે?
Q10
મુઘલ સામ્રાજ્ય દરમ્યાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઇતિહાસકાર નીચેના પૈકી કોણ છે ?
Q11
સ્વાતંત્ર્ય દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
Q12
ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો વાઇસરોય તરીકે કોણ હતું ?
Q13
શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો ?
Q14
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?
Q15
મહાત્મા ગાંધીનો જન્મ દિવસ જણાવો.
Q16
પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ?
Q17
પ્રાચીન સમયના અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
Q18
મુંબઈમાં યોજાયેલ ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ' INCનું પ્રથમ અધિવેશન કઈ તારીખે મળ્યું હતું ?
Q19
"નરનારાયણાનંદ" મહાકાવ્યના સર્જનહાર કોણ છે?
Q20
ગુજરાતના સુલ્તાન બહાદુરશાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું?
Q21
અમેરિકાના મૂળ વતનીઓને કયા નામે ઓળખવામાં આવે છે ?
Q22
નીચેના વિધાનો ચકાસો. વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્યે એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા. વિધાન 2 : સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમિયાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.
Q23
'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?
Q24
ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ?
Q25
અકબરના પિતા કોણ હતા ?