Question 1 of 25
Hints left: 3
Q1
વાસ્કો-દ-ગામા જે સમયે કાલિકટ બંદરે પહોંચ્યો તે સમયે ત્યાંના રાજા કોણ હતા?
Q2
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?
Q3
ઓગણીસમી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ?
Q4
મુઘલકાળમાં નાણાં સંબંધિત અમલદારને શું કહેવામાં આવતું હતું ?
Q5
'શિશુપાલ વધ' નામે મહાકાવ્ય રચનાર સંસ્કૃત ભાષાના મહાન કવિનું નામ જણાવો.
Q6
ચતુર્થ અંગ્રેજ - મૈસુર વિગ્રહ સમયે અંગ્રેજોના ગવર્નર કોણ હતા?
Q7
તરાઈ (Tarain)નું પ્રથમ યુદ્ધ .... સાથે સંબંધિત છે.
Q8
વાસ્કો-દ-ગામા ક્યાનો રહેવાસી હતો ?
Q9
દ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર કઈ નદીના કિનારે આવેલ છે ?
Q10
કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ?
Q11
સોલંકીકાળ દરમિયાન વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું ગણાતું હતું ?
Q12
અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવ અન્ય કયા નામે ઓળખાય છે ?
Q13
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા?
Q14
અકબરના દરબારના નવ રત્નોમાં દક્ષસેનાના અઘ્યક્ષ કોણ હતા ?
Q15
કઈ સાલમાં ‘બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની’ની સ્થાપના થઈ ?
Q16
ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણે નિમણૂક પામી હતી ?
Q17
રામપ્રસાદ બિસ્મિલનો જન્મ કઈ સાલમાં થયો હતો
Q18
ભારતના નેપોલિયન તરીકે કોણ પ્રખ્યાત છે?
Q19
સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી હતી ?
Q20
ભામાશા ધર્મે કોણ હતો ?
Q21
નીચેના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે? 1. ભાવનગરમાં ઈ.સ. 1884 માં શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. 2. જૂનાગઢમાં ઈ.સ. 1900 માં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.
Q22
ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?
Q23
બૃહદસંહિતા પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?
Q24
ભારતના કયા હિંદુ : રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?
Q25
ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ?