Question 1 of 25
Hints left: 3
Q1
વિક્ટોરીયા મેમોરીયલ ક્યાં આવેલું છે?
Q2
ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની ફ્રેન્ચોએ કઈ સાલમાં સ્થાપી હતી ?
Q3
કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ?
Q4
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?
Q5
કવિરાજનું બિરુદ મેળવનાર રાજવી કોણ હતા ?
Q6
ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?
Q7
કઈ સાલમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત પહોંચ્યું હતું ?
Q8
હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ?
Q9
વરિષ્ઠ બ્રિટિશ સેના અધિકારી સર હ્યુ રોઝે નીચેના પૈકી કોને "The best and bravest military leader of the rebel" (વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ બહાદુર લશ્કરી નેતા) તરીકે વર્ણવેલ છે ?
Q10
ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ?
Q11
ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના "નિશાનીવાળા કે નામવાળા પાટિયાં કે બોર્ડ" (Harappan Sign-Boards) મળી આવ્યા છે ?
Q12
અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ કયા રાજાએ આપી હતી ?
Q13
તાજમહેલ ક્યાં આવેલ છે ?
Q14
મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે ?
Q15
વાસ્કો-દ-ગામા ભારતમાં સૌપ્રથમ કયા બંદરે પહોંચ્યો ?
Q16
જલિયાવાલા બાગમાં ગોળીબાર કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા ?
Q17
સાયમન કમિશન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. સાયમન કમિશનની નિમણૂક બે વર્ષ વહેલી કરવામાં આવી તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો. 2. સાયમન કમિશનમાં માત્ર બે ભારતીયોનું પ્રતિનિધિત્વ હતું તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q18
અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યું ?
Q19
સિદ્ધાર્થ પોતાની પત્ની અને પુત્રોનો ત્યાગ કરી ઘર બહાર નીકળી ગયા - આ સમય ગૌતમબુદ્ધના જીવનમાં કયા નામે (ઓળખવામાં) આવે છે ?
Q20
કોના સમયમાં ભારતની પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી ?
Q21
હલ્દીઘાટીના મેદાનમાં થયેલા યુદ્ધે કોને અમરનામના અપાવી ?
Q22
પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી?
Q23
વાસ્કો-દ-ગામાનું જહાજ 22 મે 1498ના રોજ ભારતના કયા બંદર પર આવ્યું હતું ?
Q24
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે?
Q25
હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?