Question 1 of 25
Hints left: 3
Q1
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
Q2
ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડવા તૈયાર થયું હતું ?
Q3
ચોલ રાજ્યની સૌથી પ્રાચીન રાજધાની કઈ હતી?
Q4
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતા?
Q5
'અન્ન સંગ્રાહક' તરીકે ઇતિહાસના કયા તબક્કાને ઓળખવામાં આવે છે ?
Q6
જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા વર્ષમાં થયો હતો ?
Q7
ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવેલ હતો ?
Q8
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો?
Q9
મુંબઈમાં મળેલ કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં કઈ રાત્રે હિંદ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
Q10
સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ...... આપ્યું હતું.
Q11
મુલ્કી સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિનો સૈદ્ધાંતિક સ્વીકાર કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
Q12
પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી ?
Q13
હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધનને કોણે દગાથી માર્યા હતા ?
Q14
મુગલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી ?
Q15
ઈ.સ. ........... માં પોર્ટુગીઝોએ કાલિકટમાં કોઠી સ્થાપી અને તેના ફરતે કિલ્લો બાંધ્યો.
Q16
ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી ?
Q17
સાહિત્ય અને કળાના મહાન આશ્રયદાતા રાજા ભોજ નીચેના પૈકી કયા રાજવંશના હતા ?
Q18
જ્યારે સ્વદેશી ચળવળની ઘોષણા કરવામાં આવી ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા?
Q19
નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટિશ રાજ અથવા તાજ શાસન (Crown rule) કહેવામાં આવે છે ?
Q20
અપભ્રંશ સ્કૂલ ઓફ પેઇન્ટીંગ (Apabhramsa School of Painting) સંબંધમાં નીચેના વાક્યો ચકાસો : 1. રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં તેનું મૂળ માનવામાં આવે છે. 2. આ ચિત્રોમાં જૈન ધર્મની છાપ દેખાય છે. 3. પ્રાણી અને પક્ષીઓનું ચિત્રમાં ઘણો જ ઓછો ઉપયોગ થાય છે.
Q21
કેટલા પ્રકારના રાજ્યો રદ કરીને 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી હતી ?
Q22
ગૌતમબુદ્ધના માતાનું નામ શું હતું ?
Q23
અમદાવાદમાં આવેલી સીદી સૈયદની મસ્જિદનો ભાગ સીદી સૈયદની જાળી જે સીદી સૈયદના કયા અનુચર દ્વારા બાંધવામાં આવી હતી ?
Q24
શાહબુદ્દીન ઘોરી પછી દિલ્હી પર કોણ શાસક તરીકે આવ્યો
Q25
INA (ઇન્ડિયન નેશનલ આર્મી)ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી?