Question 1 of 25
Hints left: 3
Q1
સુભાષચંદ્ર બોઝનો જન્મ કયા સ્થળે થયો હતો ?
Q2
‘અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ’એમ કોણે કહ્યું છે ?
Q3
મહાજનપદ અને રાજધાનીને યોગ્ય રીતે જોડો. 1. અંગ : a. ચંપા 2. મલ્લ : b. કુશીનારા 3. વત્સ : c. કૌશંબી 4. અશ્મક : d. પૈઠણ્યા
-
A
-
B
-
C
-
D
Q4
વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો?
Q5
બંકીમ ચેટરજીની નવલકથા આનંદ મઠે કયા બળવાને પ્રસિદ્ધિ આપેલ હતી?
Q6
ભારતના લશ્કરમાં એવી કઈ વસ્તુ દાખલ કરવામાં આવી કે જે 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ બન્યું ?
Q7
કયા દિવસે ગાંધીજીએ મુઠ્ઠી મીઠું લઈ કાયદાનો ભંગ કર્યો હતો ?
Q8
મુંબઈ-થાણા વચ્ચેની પ્રથમ રેલવેની શરૂઆત કઈ સાલમાં થઈ હતી ?
Q9
અકબરનો જન્મ કોને ત્યાં થયો હતો ?
Q10
ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ?
Q11
કયા રાજવીના શાસનકાળ દરમ્યાન છત્રપતિ શિવાજીએ બે વખત સૂરતમાં લૂંટ ચલાવી હતી?
Q12
સિંધુખીણની સભ્યતા વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? I. સોનું એ દુર્લભ અને કિંમતી હતું. II. હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવેલી હતી. III. હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા.
Q13
મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ?
Q14
કયા યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળત ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી ?
Q15
સર સૈયદ અહમદખાને કઈ સાલમાં તહઝિબ-ઉલ-અખલાક નામનું સામયિક બહાર પાડ્યું હતું ?
Q16
‘સ્વરાજ મારો જન્મ સિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ.’ આ સૂત્ર કોણે ઉચ્ચાર્યું હતું ?
Q17
બ્રિટિશ વહીવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નાઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ ?
Q18
તિરોટસિંગ એક સ્વતંત્રતા સેનાની હતા, તે કયા રાજ્યના હતાં?
Q19
ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ?
Q20
બિમ્બસાર અને અજાતશત્રુ જેવા શાસકો કયા રાજ્યમાં થઈ ગયા ?
Q21
શ્યામજીકૃષ્ણ વર્મા કઈ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા ?
Q22
ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?
Q23
કબા ગાંધીના ડેલા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. તે ગાંધીજીએ કોચરબ આશ્રમ વિકસાવવા માટે વેચ્યો હતો. 2. તે કરમચંદ ગાંધીનું ઘર હતું. 3. તે યુવાન બેરિસ્ટર એમ. કે. ગાંધીની ઓફિસ હતી. 4. તે રાજકોટમાં આવેલ છે. ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
Q24
અંગ્રેજો કોને “ભારતીય અશાંતિના પિતા” કહેતા હતા?
Q25
ગૌતમબુદ્ધના પિતાનું નામ શું હતું ?