Question 1 of 20
Hints left: 3
Q1
રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ?
Q2
મોઢેરાનું સૂર્ય મંદિર કયા શાસકના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
Q3
યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સરોજિની નાયડુ : i. લોકમાન્ય 2. બાલ ગંગાધર તિલક : ii. ભારતનું બુલબુલ 3. દાદાભાઈ નવરોજી : iii. ભારતના લોખંડી પુરુષ 4. વલ્લભભાઈ પટેલ : iv. હિંદના દાદા
-
A
-
B
-
C
-
D
Q4
અમરકોષના રચયિતા કોણ હતા ?
Q5
ગુજરાતના કયા સુલ્તાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ હતા?
Q6
‘કુરાને શરીફ’નો ઊંડો અભ્યાસ કરનાર શાસક કોણ હતો ?
Q7
ગાંધીજીનો ‘સાબરમતી આશ્રમ’ કયા આવ્યો ?
Q8
ડો.જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા.
Q9
જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં કયા મહાનુભાવે નાઈટહૂડનો ખિતાબ પરત કર્યો ?
Q11
ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
Q12
રાજા રામમોહનરાય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: 1. તેમણે સતીપ્રથા નાબૂદીના કાયદાનો વિરોધ કર્યો. 2. દિલ્હીના બાદશાહ બહાદુરશાહે તેમને 'રાજા'ની પદવી આપી હતી. ઉપર પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q13
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઇલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલીફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે?
Q14
સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ?
Q15
ગુજરાતમાં ‘બારડોલી સત્યાગ્રહ’ સાથે કોનું નામ જોડાયેલું છે ?
Q16
નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થંકર છે ?
Q17
ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ કઈ સાલમાં યુદ્ધો થયા હતાં ?
Q18
ફતેપુરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
Q19
ભારતમાં પહેલું નિર્મીત “ભારત માતા મંદિર (Bharat Mata Mandir)” કયા સ્થળે આવેલ છે?
Q20
આઝાદી પછી .......... એ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારીને તેના સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો.