Question 1 of 25
Hints left: 3
Q1
"ધી પંજાબ" અને "ધ પ્યુપિલ" આ બે વર્તમાનપત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ?
Q2
સમ્રાટ દ્વારા ઉભી કરવામાં આવેલ સેના પરંતુ જેમને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી નથી અને જેમને મનસબદારના હવાલા હેઠળ મૂકવામાં આવેલ હોય, તે ............... તરીકે ઓળખાતી હતી.)
Q3
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?
Q5
હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે કઈ બે જગ્યા વચ્ચે રાજમાર્ગની સુવિધા કરવામાં આવી હતી ?
Q6
1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.
Q7
ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા ?
Q8
ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી ?
Q9
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા?
Q10
ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કાળક્રમાનુસાર ગોઠવો.
-
A
-
B
-
C
-
D
Q11
ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?
Q12
અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?
Q13
અશોકના અભિલેખમાં રાજ્ય માટે ક્યા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Q14
પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ?
Q15
ચીની પ્રવાસી ફાહ્યાન કોના શાસનમાં ભારત આવ્યો હતો ?
Q16
ઓગસ્ટ-1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
Q17
મુઘલકાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારને ક્યા નામે ઓખવામાં આવતા હતા ?
Q18
મહંમદ તુઘલક પછી કોનું શાસન આવ્યું ?
Q19
મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર કયું હતું ?
Q20
ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો?
Q21
“મહાગુજરાત આંદોલન'ની પરાકાષ્ઠા (culminated)ની બાબત હતી.
Q22
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું?
Q23
નીચે આપેલા બનાવોના સમય સંદર્ભે કાલક્રમનો યોગ્ય વિકલ્પ પસંદ કરો:
-
A
-
B
-
C
-
D
Q24
સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી?
Q25
અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?