Question 1 of 25
Hints left: 3
Q1
ઓગસ્ટ-1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?
Q2
ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કાળક્રમાનુસાર ગોઠવો. I. બ્રિટિશII. ફ્રેન્ચIII. પોર્ટુગીઝIV. ડચ
-
A
-
B
-
C
-
D
Q3
સમ્રાટ દ્વારા ઉભી કરવામાં આવેલ સેના પરંતુ જેમને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી નથી અને જેમને મનસબદારના હવાલા હેઠળ મૂકવામાં આવેલ હોય, તે ............... તરીકે ઓળખાતી હતી.)
Q4
ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો?
Q5
મુઘલકાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારને ક્યા નામે ઓખવામાં આવતા હતા ?
Q6
નીચે આપેલા બનાવોના સમય સંદર્ભે કાલક્રમનો યોગ્ય વિકલ્પ પસંદ કરો:
1. ગુપ્ત શાસનનો આરંભ
2. મૌર્ય શાસનનો અંત
3. સમુદ્રગુપ્તનો કાર્યકાળ
4. ચંદ્રગુપ્ત બીજાનો કાર્યકાળ
-
A
-
B
-
C
-
D
Q7
ચીની પ્રવાસી ફાહ્યાન કોના શાસનમાં ભારત આવ્યો હતો ?
Q8
સ્વદેશી ચળવળના પ્રસાર માટે સ્વદેશ બંધાબ (Bandhab) સમિતિની સ્થાપના કોણે કરી હતી?
Q9
ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?
Q10
ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી ?
Q11
મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર કયું હતું ?
Q12
ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા ?
Q13
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?
Q14
મહંમદ તુઘલક પછી કોનું શાસન આવ્યું ?
Q15
1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.
Q16
“મહાગુજરાત આંદોલન'ની પરાકાષ્ઠા (culminated)ની બાબત હતી.
Q17
"ધી પંજાબ" અને "ધ પ્યુપિલ" આ બે વર્તમાનપત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ?
Q18
પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ?
Q19
હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે કઈ બે જગ્યા વચ્ચે રાજમાર્ગની સુવિધા કરવામાં આવી હતી ?
Q20
નીચેના વાક્યો ચકાસો:
૧. ગુપ્તવંશનો પ્રથમ રાજા શ્રી ગુપ્ત હતો (સાચું)
૨. સમુદ્રગુપ્તના વિજયો વિષે, કવિ હરિષેણ રચિત સ્તંભ લેખ-પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે
૩. ચંદ્રગુપ્ત દ્વિતીય-ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો (ખોટું)
Q21
અશોકના અભિલેખમાં રાજ્ય માટે ક્યા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Q22
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું?
Q23
અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?
Q24
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા?
Q25
અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?