Question 1 of 24
Hints left: 3
Q1
ઉપનિષદોના વિચારોનો વિકાસ કોણે કર્યો હોવાનું મનાય છે ?
Q2
ક્યા મહાનુભાવે પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બનાવ્યું હતું ?
Q3
બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ?
Q4
પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો કાયદા, સંબંધિત, નીચેની બાબતો ચકાસો:
1. આ કાયદા હેઠળ ભારતના રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને પુરાતત્વીય સ્થળોની જાળવણી થાય છે.
2. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ કામ કરે છે.
3. આ કાયદા નીચે 190 વર્ષ કરતા જૂના શિલાલેખો વાવ, રૉક કટ ગુફાઓ વગેરેનું સંરક્ષણ થાય છે.
Q5
અકબરના દરબારમાં નવ રત્નોમાં કુશાગ્ર બુદ્ધિવાળો અને વિનોદી કોણ હતું ?
Q6
ગુરુ નાનકનો જન્મ કઈ સદીમાં થયો હતો ?
Q7
ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી ?
Q8
મહારાજા જયસિંહ બીજાએ ઉત્તર ભારતમાં કેટલી ખગોળ વેધશાળાનું નિર્માણ કરેલ હતું ?
Q9
અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?
Q10
પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજન પદો હતા ?
Q11
ચેરનું બીજું નામ શું હતું ?
Q12
વેદો તરફ પાછા વળો સૂત્ર કોણે આપ્યું ?
Q13
ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાન્ત-પ્રદેશ ભાગ-સીમાં હતો ?
Q14
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ?
Q15
સિદ્ધહેમ શબ્દાનુશાસન અને કુમારપાળ ચરિત્ર ગ્રંથના રચયિતા કોણ હતા ?
Q16
જે સમયે દિલ્હી પર સુલ્તાન ઇબ્રાહિમ લોદીનું શાસન હતું. તે જ સમયે અફઘાનિસ્તાનના કાબુલમાં કોનું શાસન હતું ?
Q17
જૈન ધર્મનો કયો મહત્ત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?
Q18
નરસિંહ મહેતા કોના ભક્ત હતા?
Q19
વીર શિવાજી મહારાજના પિતાનું નામ શું હતું ?
Q20
બાર જ્યોતિર્લિંગોમાંનું એક અત્યંત પવિત્ર સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?
Q21
કોની અસંમતિને લીધે સરકારે નેહરુ અહેવાલનો અસ્વીકાર કર્યો હતો
Q22
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?
Q23
શોક દિનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
Q24
એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલક દ્વારા ઇન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી ?