Question 1 of 25
Hints left: 3
Q1
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Q2
ભારતમાં બંધાયેલ પહેલી મસ્જિદ કઈ હતી ?
Q3
14મી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર-ભારતમાં 'ભક્તિ આંદોલન' કોણે જગાવ્યું ?
Q4
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
Q5
આદ્યશંકરાચાર્યે ભારતની ચારેય દિશામાં ચાર મઠ સ્થાપ્યા છે. જે પૈકી કો મઠ દ્વારકામાં આવેલ છે ?
Q6
શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં કરવામાં આવ્યો હતો ?
Q7
ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?
Q8
ખુદીરામ બોઝે કયા આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોળી કરી હતી ?
Q9
નીચેના વાક્યો ચકાસો: 1. જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલ છે. ખાપરા કોડિયાની ગુફાઓમાં 20 સ્તંભો આવેલ છે. 2. ખંભાલિડાની ગુફાઓ રાજકોટ જીલ્લામાં આવેલી છે. 3. સાણા ગુફા 62 ગુફાઓનો સમૂહ છે અને તે ગિર સોમનાથ જિલ્લામાં આવેલ છે.
Q10
ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું ?
Q11
ઈ.સ. 1817 માં કોના પ્રયાસોથી કોલકતામાં હિંદુ કોલેજ (જે ઈ.સ. 1855 માં પ્રેસિડન્સી કોલેજ તરીકે ઓળખાઈ હતી) સ્થપાઈ હતી ?
Q12
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો ?
Q13
બહમની સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?
Q14
દેવગિરીમાં કોનું શાસન હતું ?
Q15
બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, વરાડ અને બીડર એવા પાંચ રાજ્યો કયા રાજ્યમાંથી સ્વતંત્ર થયા ?
Q17
મહાગુજરાત ચળવળને દિશા આપવા માટે નીચેના પૈકી કોની સ્થાપના થઈ હતી ?
Q18
મહાવીર સ્વામીનું જન્મ સ્થળ પસંદ કરો.
Q19
વિદેશીયાત્રી પીટરમંડી કોના સમયકાળમાં ભારત આવ્યા હતા ?
Q20
એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?
Q21
સિદ્ધરાજ જયસિંહના સમયમાં કયા મહાન આચાર્ય થઈ ગયા ?
Q22
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?
Q23
પોંડીચેરી, કરૈકલ (તમિલનાડુ), માહે (કેરલ), ચંદ્રનગર (પં.બંગાળ), યમન (આંધ્રપ્રદેશ) પર .......... નો અંકુશ હતો.
Q24
સરદાર વલ્લભભાઈ પટેલને લગતી ઘટનાઓ અને તેનાં વર્ષો અંગે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? 1. બારડોલી સત્યાગ્રહ-1928 2. ખેડા સત્યાગ્રહ-1918 3. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ-1931 નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Q25
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?