Question 1 of 25
Hints left: 3
Q1
સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ?
Q2
લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ નેતાઓ તરીકે ઓળખાતા હતા.
Q3
વાસ્કો-દ-ગામા કાલિકટ પહોંચ્યો ત્યારે ત્યાંનો રાજા કોણ હતો ?
Q4
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી કયા સ્થળના વતની હતાં ?
Q5
ભાસ્કરવર્તન કયા રાજ્યના રાજવી હતા ?
Q6
ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?
Q7
મુદ્રારાક્ષસ કૃતિની રચના કોણે કરી ?
Q8
ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશાના શાસકોએ ઈ.સ. પાંચમીથી આઠમી સદી દરમ્યાન શાસન કરેલ હતું ?
Q9
શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કઈ સાલમાં કરવામાં આવ્યો હતો ?
Q10
શાંતિ - નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલયની શરૂઆત કોણે કરી હતી ?
Q11
સાયમન કમિશન ભારત કઈ સાલમાં આવ્યું હતું ?
Q12
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?
Q13
કુશાસન બહાના હેઠળ, બ્રિટિશરો દ્વારા કયું રાજ્ય ખાલસા કરવામાં આવેલ હતું?
Q14
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?
Q15
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર ?
Q16
ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો?
Q17
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો?
Q18
પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું ?
Q19
ગુરુ નાનકનો જન્મ કયા ગામે થયો હતો ?
Q20
ફ્રેન્ચોની કંપનીના વડા કોણ હતા ?
Q21
પ્રથમ વિશ્વયુદ્ધમાં કોનો વિજય થયો હતો ?
Q22
'હલ્લુર' સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ?
Q23
'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા?
Q24
ગિરનાર પર્વત પર આવેલો શિલાલેખ આશરે ઈ.સ. પૂર્વે 250માં ગુજરાતમાં કયા સમ્રાટનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું તેનો પુરાવો છે?
Q25
ભારતવર્ષના સુવર્ણયુગ તરીકે કયો યુગ ઓળખાય છે ?