Question 1 of 25
Hints left: 3
Q1
અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q2
મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q3
ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q4
ભારતના બંધારણ સંબંધિત કયું / કયાં સાચું / સાચા છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024) I. બંધારણનો માળખાકીય ભાગ ભારત સરકારના અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે. II. બંધારણનો દાર્શનિક ભાગ વિવિધ સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યા છે જેવાં કે અમેરિકન બંધારણ, આઇરિસ બંધારણ વગેરે. III. બંધારણનો રાજકીય ભાગ મોટા ભાગે બ્રિટિશ અનુભવોમાંથી લેવામાં આવ્યો છે.
Q5
રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
Q6
કઈ યોજના મુજબ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે ?
Q7
ભારતના બંધારણના પ્રારંભથી પ્રત્યેક વ્યક્તિ ભારતનો નાગરિક હશે, જેનો વસવાટ ભારતના પ્રદેશમાં હશે અને ....... (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q8
ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા નીચેનામાંથી કોઈ એક બાબત પર આધારિત છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q9
73મો બંધારણીય સુધારો .......... ને સંબંધિત છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q10
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ.....જ હોવા જોઈએ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q11
બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? ( GPSC પ્રિલિમ - 2014)
Q12
ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી . વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે. ( GPSC Class - 1 - 09/04/2017)
Q13
74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q14
“ચુંટણી માટે રાજય દ્વારા નાણાકિય સહાય મળવી જોઈએ” એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી? ( GPSC Class – 2 - 16/04/2017)
Q15
ભારતના ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેનો ઠરાવ કોણ પ્રસ્તાવિત કરી શકે છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
Q16
આચારસંહિતા ક્યારથી લાગું પડે છે ?
Q17
ભારતમાં પંચાયતીરાજની શરૂઆત ક્યાંથી થઈ હતી
Q18
સંસદનાં બન્ને ગૃહો તેમજ રાજ્યોની વિધાંસભાનાં ચૂંટાયેલા સ્ભ્યોને બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે?
Q19
રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોને શાની અપેક્ષા છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
Q20
મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીટ જારી કરવાની સત્તા કોની પાસે છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
Q21
92 બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
Q22
કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી ક્યા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
Q23
ભારતના બંધારણનો અનુચ્છેદ 1 (1) કહે છે. ( GPSC પેપર - 1 - 2017)
Q24
રાજ્યસભાના સભ્ય વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં સંબોધન કરી શકતો નથી. 2. જો કોઈ મંત્રી રાજ્યસભાનો સભ્ય હોય તો તે લોકસભામાં મતદાન સમયે મતદાન કરી શકતો નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q25
નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયકાળના પહેલાંથી પછીના ક્રમાનુસાર ગોઠવો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. બળવંતરાય મહેતા સમિતિ 2. અશોક મહેતા સમિતિ 3. એલ. એમ. સિંઘવી સમિતિ 4. જી. વી. કે. રાવ સમિતિ