Question 1 of 25
Hints left: 3
Q1
ભારતમાં રાજ્યોની સીમાઓ બદલવાની સત્તા કોની પાસે છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
Q2
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q3
કયાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદ્દત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
Q4
ભારતના બંધારણની કલમ 79 અનુસાર સંસદ .................. ની બનેલી છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q5
નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425) 1. બાળ મજૂરીને અટકાવવા અંગે બાળ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986નો કાયદો છે. 2. ભારતના સંવિધાનના અનુચ્છેદ-24માં ચૌદ વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં તેવી જોગવાઈ છે.
Q6
કોને લોકશાહીની પારાશીશી ગણવામાં આવે છે ?
Q7
દેશમાં “રાજકીય પક્ષ’’ તરીકે નોંધણી કોણ કરે છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q8
ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા ક્યા રાજ્યમાં છે ?
Q9
વહીવટી અધિકારીઓની સેવાને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
Q10
રાજ્યો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે ભારતના બંધારણની કઈ કલમ, ભારતના રાષ્ટ્રપતિને આંતરરાજ્ય પરિષદની રચના કરવાની સત્તા આપે છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q11
અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય ન હોય તેવો કોઈ વ્યક્તિ, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની વ્યક્તિના ધર્મસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતા મકાનનો ઈરાદાપૂર્વક આગ કે સ્ફોટક પદાર્થથી બગાડ (મિસચીફ)નાં કૃત્ય દ્વારા નાશ કરે તો તેને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અન્વયે નીચેના પૈકી કઈ સજા થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q12
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે કે મહાભિયોગના કેસ સિવાય, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશના વર્તન અંગે ધારાસભા ચર્ચા કરી શકતી નથી ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q13
સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પદ્ધતિ ક્યા સિદ્ધાંત પર આધારિત છે ?
Q14
ભાષા આધારિત રાજ્યની રચનાની માંગ પર પુનર્વિચાર કરવા માટે The State Reorganization Commissionની રચના 1953માં કરવામાં આવી હતી. જેનું નેતૃત્વ………………..એ કર્યું હતું. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
Q15
કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી ક્યું નથી ? ( GPSC Class-1 - 15/01/2017)
Q16
માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q17
ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ ડીરેક્ટરની વખતોવખત અપાતી સામાન્ય સૂચનાઓ સિવાય સ્કુલ બોર્ડ સ્ટાફની બઢતી, બદલી તેમ જ કલમ 20 અન્વયેના નિભાવવામાં આવતા સ્ટાફ સામે તમામ પ્રકારના શિસ્ત સબંધી પગલા (નોકરીમાંથી દુર કરવા સહીત) લેવાની સત્તા કોને છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q18
બંધારણની કઈ સંસદીય સમિતિના સભ્ય શાસક પક્ષના સભ્ય જ હોવા જોઈએ? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
Q19
રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરે છે ?
Q20
બંધારણના ઘડતરની કામગીરી કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી ?
Q21
લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્યકાર્ય શું કરવાનું છે ?
Q22
મૂળભૂત ફરોજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ? ( GPSC Class - 2 - 18/03/2017)
Q23
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024) I. દેશના બંધારણ દ્વારા મૂળભૂત અધિકારોનું રક્ષણ અને ખાતરી આપવામાં આવે છે. II. મૂળભૂત અધિકાર ફક્ત બંધારણમાં સુધારો કરીને જ બદલી શકાય છે.
Q24
નીચેનામાંથી કયા વર્ષમાં ભારતના બંધારણનો પ્રથમ બંધારણીય સુધારા અધિનિયમ અમલમાં આવ્યો ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q25
ભારતે કઈ લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું