Live quiz

Constitution Of India - Part 51

Question 1 of 25 Hints left: 3
Q1

નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. બંધારણ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની અનુમતિ આપે છે. 2. વટહુકમ ગમે તેટલી વખત ફરીથી બહાર પાડી શકાય છે. 3. રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ વટહુકમ બહાર પાડી શકે છે. ઉપરના પૈકી કયું વિધાન | કયા વિધાનો સત્ય છે?

  • A
  • B
  • C
  • D