Question 1 of 25
Hints left: 3
Q1
અમદાવાદ એટલે અમદાવાદ કયા સાહિત્યકારની કૃતિ છે ?
Q2
કયા સાહિત્યકારની મદદ થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયુ હતું ?
Q3
નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ?
Q4
'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ?
Q5
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?
Q6
વડીલ વ્યક્તિને પત્ર લખતા નીચેનામાંથી શું સંબોધન કરવું જોઈએ ?
Q7
નીચે પૈકી કયુ સર્જન ઝવેરચંદ મેઘાણીનું નથી.
Q8
નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર કયો છે ?
Q9
ગુજરાતી સાહિત્ય પ્રકાશિત થતા સામયિકનું નામ શું છે ?
Q10
વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે?
Q11
ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયુ છે ?
Q12
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ?
Q13
'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ?
Q14
સૌપ્રથમ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ હતો?
Q15
ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે ?
Q16
‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિનું નામ આપો.
Q17
ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ?
Q18
ઇટાલીમાં ઉદ્ભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ?
Q19
કવિ અખાનો મૂળ વ્યવસાય કયો હતો?
Q20
કવિ શ્રી સુંદરમનું નામ જણાવો
Q21
તાજેતરમાં ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.
Q22
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?
Q23
પાત્ર અને કૃતિ અંગેનું કયુ જોડકું ખોટું છે ?
Q24
કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો ?
Q25
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત' કોણે કહ્યું છે?