Question 1 of 25
Hints left: 3
Q1
“સરસ્વતીચંદ્ર” નવલકથાના લેખક કોણ છે?
Q2
નરસિંહ મહેતાનો જન્મ કયા ગામમાં થયો હતો ?
Q3
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ?
Q4
ભદ્રંભદ્ર એ કોની જાણીતી કૃતિ છે ?
Q5
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિ નું નામ જણાવો
Q6
પ્રેમાનંદે વડોદરાને કયા નામથી ઉલ્લેખ્યું છે ?
Q7
‘વેરની વસૂલાત’ નવલકથાના લેખક કોણ છે ?
Q8
મહાકવિનું બિરુદ મેળવનાર આખ્યાનકાર કોણ હતા ?
Q9
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ આ કોની પંક્તિ છે ?
Q10
નીચેમાંથી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી ?
Q11
સરળ ને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ?
Q12
ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
Q13
કયુ જોડકું ખોટું છે ?
Q14
નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ’ સામયિકના તંત્રી હતા ?
Q15
'નિશાન ચૂક માફ નહિ સાચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે?
Q16
વિધવાચસ્પતિ ની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્ર લેખક કે.કા.શાસ્ત્રીનું પુરુ નામ જણાવો
Q17
'ઉશનસ્' એ કોનું તખલ્લુસ છે ?
Q18
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના ભાગ કેટલા છે ?
Q19
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે ?
Q20
“અણસાર” નવલકથા કોણે લખી છે?
Q21
દર્શક કોનું તખલ્લુસ છે ?
Q22
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે?
Q23
ગુજરાત સમાચાર મા વર્ષોથી કોલમ લખતા, જૈનશાસ્ત્રનાં શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકનું નામ જણાવો
Q24
કવિ 'ઉશનસ્'નું મૂળ નામ જણાવો.
Q25
'સાહિત્ય ગૌરવ પુરસ્કાર' કઈ સંસ્થા આપે છે ?