Question 1 of 25
Hints left: 3
Q1
નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ?
Q2
લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યક રચના છે?
Q3
કલમ ! હવે તારે ખોળે છઉં ' આ અરજ કોની ?
Q4
મળેલા જીવ કોની કૃતિ છે ?
Q5
લીલુડી ધરતી નવલકથા ના લેખક કોણ છે ?
Q6
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની છે ?
Q7
પ્રસિદ્ધ કાવ્ય “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.”ના સર્જકનું નામ જણાવો.
Q8
‘આદિલ’ મન્સૂરીનું પૂરું નામ જણાવો.
Q9
પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો.
Q10
કઈ સાહિત્યિક કૃતિમાં કાળુ, રાજુ, માલી ડોસી વગેરે પાત્રો છે ?
Q11
ભીષણ દુષ્કાળને નિરૂપતિ ગુજરાતી નવલકથા કે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે છે.......
Q12
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?
Q13
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે ?
Q14
નીચેનામાંથી કયા બે કવિઓ સુધારક યુગના છે ? (1.નર્મદ 2. દયારામ 3. દલપતરામ 4. જયંત પાઠક)
Q15
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'. કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?
Q16
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતા?
Q17
જે કોઈ પ્રેમઅંશ અવતરે’ કાવ્યના કવિ કોણ ?
Q18
શ્રી ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયુ છે ?
Q19
‘ડીમ લાઇટ’ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે ?
Q20
અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ?
Q21
પદ્યમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો.
Q22
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?
Q23
સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ?
Q24
‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ કોણે લખ્યો હતો?
Q25
‘બાથટબમાં માછલી’ના લેખક કોણ છે ?