Question 1 of 25
Hints left: 3
Q1
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?
Q2
ઉમાશંકર જોષીનું કયુ સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ?
Q3
“અમાસના તારા” કૃતિના કર્તા કોણ છે ?
Q4
બે કવિઓ સુધારક યુગના નથી. (1. જયંત પાઠક 2. દલપતરામ 3. ઉશનસ 4. નર્મદ)
Q5
“ચતુર ચાલીસી” અને પ્રેમપચીસી” નામક બે નોંધપાત્ર પદમાળાઓનાં કવિનું નામ જણાવો,
Q6
ભવાઈ મા કેવી વાર્તા નો સમાવેશ કરવામા આવે છે ?
Q7
‘બહેનનો પત્ર’ કૃતિમાં બહેનનું નામ શું છે ?
Q8
‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે ?
Q9
‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ પુસ્તક કોના વિશે છે ?
Q10
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?
Q11
‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે ?
Q12
ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા?
Q13
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમા ગ્રંથસ્થ થઈ છે ?
Q14
ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?
Q15
‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - છંદ ઓળખાવો.
Q16
નીચેના પૈકી કોનું તખલ્લુસ 'માય ડિયર જયુ' છે ?
Q17
‘બાળવિશ્વ’ સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ?
Q18
સત્યના પ્રયોગો આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે?
Q19
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને ‘ઉગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?
Q20
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.
Q21
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ હતા ?
Q22
‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ?
Q23
ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે?
Q24
જય સોમનાથ નવલકથા કોણે લખી છે ?
Q25
ગુજરાતી સાહિત્યનું મુખપત્ર કયું છે?